બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / petrol pumps fraud in india check zero fuel density fraud fuel adulteration
Manisha Jogi
Last Updated: 03:49 PM, 16 January 2024
પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ ભરાવતા પહેલા ઝીરો ચેક કરવાનું કહેવામાં આવે છે. ઝીરોથી શરૂ થાય પરંતુ મીટરમાં પહેલેથી રકમ એન્ટર કરવામાં આવી હોય તો તમારી સાથે ઠગી થઈ શકે છે. ફ્રોડથી બચવા માટે ઝીરો ચેક કરવું જરૂરી છે? પેટ્રોલ પંપ પર ઝીરોની સાથે ફ્યૂઅલ ડેંસિટી પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ફ્યૂઅલ ડેંસિટીમાં કોઈપણ પ્રકારની ગરબડ હોય તો તાત્કાલિક ફરિયાદ કરવી. તમારી ફરિયાદ પર કાર્યવાહી કરવામાં ના આવે તો તમે કન્ઝ્યૂમર ફોરમમાં કેસ દાખલ કરી શકો છો.
ફ્યૂઅલ ડેંસિટીથી પેટ્રોલ શુદ્ધ છે કે નહીં તે જાણી શકાય છે. ફ્યૂઅલ ડેંસિટી સરકારે નક્કી કરેલ સીમા જેટલી જ હોવી જોઈએ, જો ફ્યૂઅલ ડેંસિટી આ સીમા કરતા વધુ કે ઓછી હોય તો તેમાં ભેળસેળ કરેલી છે, તેવું માનવામાં આવે છે.
પેટ્રોલ ડેંસિટી
પેટ્રોલ ડેંસિટી પ્રતિ ક્યૂબુક મીટર 730થી 800 સુધીની હોવી જોઈ જોઈએ. ડેંસિટી પ્રતિ ક્યૂબુક મીટર 730થી ઓછી હોય તેમાં પાણી તથા અન્ય વસ્તુ મિશ્ર કરવામાં આવી છે, તેવું માનવામાં આવે છે. જેના કારણે કારના એન્જિનને નુકસાન થઈ શકે છે.
વધુ વાંચો: ટાટાની કંપનીએ એકઝાટકે કર્યું 71 હજાર કરોડનું મોટું એલાન: જોતાં રહી ગયા અદાણી-અંબાણી
ડીઝલ ડેંસિટી
ડીઝલ ડેંસિટી પ્રતિ ક્યૂબુક મીટર 830થી 900 સુધીની હોવી જોઈ જોઈએ. ડેંસિટી પ્રતિ ક્યૂબુક મીટર 830થી વધુ હોય તો ભેળસેળ કરવામાં આવી છે, તેવું માનવામાં આવે છે. જેના કારણે કારના એન્જિનને નુકસાન થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir