બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / paresh dhanani Arjun Modhwadia tweet coronavirus

મહામારી / કોંગી નેતા અર્જૂન મોઢવાડિયા અને પરેશ ધાનાણીએ સરકાર પર કોરોના પોઝિટિવના આંકડા છૂપાવવાના કર્યા આક્ષેપ

Kavan

Last Updated: 11:50 PM, 27 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં નવા 247 કેસ કોરોના વાયરસના નોંધાયા છે તે અમદાવાદની સ્થિતિ આ મામલે ખૂબ જ ગંભીર છે કારણ કે, કોરોનાના અહીં 2000થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે તો મૃત્યુઆંક પણ 150ને પાર પહોંચ્યો છે ત્યારે આ મામલે હવે રાજકારણમાં આરોપ-પ્રતિ આરોપ શરૂ થયાં છે. કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયા તથા પરેશ ધાનાણીએ સરકાર પર આરોપ લગાવ્યા છે.

  • રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત 
  • કોંગ્રેસી નેતા પરેશ ધાનાણી અને અર્જૂન મોઢવાડિયાએ સરકાર પર કર્યા આક્ષેપ

કોંગ્રેસી નેતા અર્જૂન મોઢવાડિયાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરીને સરકાર પર નિશાન શાધ્યું હતું. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, સરકાર કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા છૂપાવી રહી છે.

અર્જૂન મોઢવાડિયાએ આંકડા છૂપાવવાનો મુક્યો આરોપ

આ સાથે જ તેણે લખ્યું હતું કે, કોરોના વાયરસના આંકડા છૂપાવવા માટે ગુજરાતમાં ઓછાં ટેસ્ટિંગ કરવામાં આવે છે, તો તેમણે જણાવ્યું હતું કે, કેરળ અને રાજસ્થાનમાં કોરોના વાયરસના સૌથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે અને ત્યાં સ્થિતિ કાબૂમાં છે. 

પરેશ ધાનાણીએ ટ્વીટ કરી સરકાર પર કર્યા આક્ષેપ

આ તરફ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ સરકાર પર ટ્વીટર બાણ છોડતા કહ્યું હતું કે, શંકાના દાયરામાં ખુદ સરકાર છે. કારણ કે સરકાર રાજ્યમાં કોરોના વાયરસના કેસની વિગતો છૂપાવી રહી છે. તેણે પોતાની ભાવવહી શૈલીમાં અનેક ટ્વીટ કરીને સરકાર પર પ્રહાર કર્યા હતા

ટ્વીટ-1

ટ્વીટ-2

ટ્વીટ-3

ટ્વીટ-4

ટ્વીટ-5

ટ્વીટ-6

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ