બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Pankaj Udhas was battling Pancreatic Cancer
Pooja Khunti
Last Updated: 09:57 AM, 27 February 2024
થોડા દિવસ પહેલા જ બોલીવુડના ગાયક પંકજ ઉધાસનું મૃત્યુ થયું છે. તેમને Pancreatic Cancer હતું. તેમની ઉંમર 72 વર્ષ હતી. આજે પણ ખૂબ જ ઓછા લોકો આંતરડાનાં કેન્સર વિશે જાણતા હશે. આંતરડા ભોજનને તોડવાનું અને પચાવવાનું કામ કરે છે. તે માટે સ્વાદુપિંડના કોષો દ્વારા પાચન રસ exocrine બનાવવામાં આવે છે. આંતરડાનું કેન્સર 95% એક્સોક્રાઇન કોષોમાં થાય છે.
આંતરડાનું કેન્સર
હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કે આંતરડાનું કેન્સર કયા કારણોસર થાય છે. ધુમ્રપાનને કારણે પણ આ કેન્સર થઈ શકે છે. સ્વાદુપિંડ 6 ઇંચ જેટલું લાંબુ હોય છે. આ ઇન્સ્યુલીન અને અન્ય હોર્મોન્સ મુક્ત કરે છે. આ હોર્મોન્સ તમારા ખાધેલા પદાર્થમાં હાજર સુગરને પચાવવાનું કામ કરે છે. સ્વાદુપિંડ શરીરમાં ભોજનને પચાવવા અને પોષક તત્વો લેવા માટે પાચન રસ બનાવે છે.
આંતરડાનું કેન્સર કેવી રીતે થાય છે
આ કેન્સર ત્યારે થાય છે જ્યારે સ્વાદુપિંડના કોષો તેના ડીએનએમાં ફેરફાર કરે છે. જેના કારણે કેન્સરના કોષો જલ્દીથી વિકાસ પામે છે અને સ્વસ્થ કોષો નાશ પામે છે. તેનાથી કેન્સરના કોષો ઉત્પન્ન થાય છે. કેન્સરના કોષો ગાંઠનું નિર્માણ કરે છે. ગાંઠ વધીને શરીરની સ્વસ્થ પેશીઓને નષ્ટ કરે છે. આ કેન્સરના કોષો શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાય શકે છે. તેથી તેને આંતરડાનું કેન્સર અથવા સ્વાદુપિંડનું કેન્સર કહેવામાં આવે છે.
વાંચવા જેવું: વધારે માત્રામાં પ્રોટીન ખાવું હેલ્થ માટે છે નુકસાનકારક, વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ!
સ્વાદુપિંડના કેન્સરના લક્ષણો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir