બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / 'On the Indian plane on 19 November'... Terrorist Pannu's threatening video, World Cup cricket also mentioned
Vishal Khamar
Last Updated: 10:56 PM, 4 November 2023
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો એક નવો વીડિયો સામે આવ્યો છે.જેમાં પન્નુએ એર ઈન્ડિયાના વિમાનને લઈને ધમકી આપી છે.પન્નુએ કહ્યું છે કે 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરો, નહીં તો જાન પર ખતરો રહેશે.પન્નુએ કહ્યું કે અમે શીખ લોકો કહી રહ્યા છીએ કે 19 નવેમ્બરે એર ઈન્ડિયામાં ઉડાન ન ભરો.આ દિવસે વૈશ્વિક નાકાબંધી થશે અને તમારું જીવન જોખમમાં હશે.પન્નુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
US and Canada based Khalstani terrorist Gurpatwant Singh Pannun now threatens to Blow-up an Air India flight on 19th Nov, urges Sikhs to not travel by Air on 19th Nov. All this terror threats to India right under the nose of @JustinTrudeau @JoeBidenpic.twitter.com/WhN6zHxGIm
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 4, 2023
ઈન્દીરા ગાંધી એરપોર્ટનું નામ બદલાશેઃ પન્નુ
પોતાની ચેતવણીમાં કેટલાક વધુ દાવા કર્યા છે .આ દાવામાં તેણે કહ્યું છે કે દિલ્હીનું ઈન્દિરા ગાંધી એરપોર્ટ 19 નવેમ્બરે બંધ રહેશે અને તેનું નામ બદલવામાં આવશે.ખાલિસ્તાની આતંકવાદીએ એમ પણ કહ્યું કે આ તે દિવસ હશે જ્યારે ભારતમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ રહી હશે.પન્નુ અમેરિકા સ્થિત પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા છે.19 નવેમ્બરે તેણે પીએમ મોદીને ધમકી આપી હતી અને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધમાંથી પાઠ શીખવા કહ્યું હતું.એક વીડિયો સંદેશમાં તેણે કહ્યું હતું કે પંજાબથી પેલેસ્ટાઈન સુધી ગેરકાયદે કબજા હેઠળ રહેતા લોકો આ અંગે પ્રતિક્રિયા આપશે.
પન્નુ વિરૂદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે
અમૃતસરમાં જન્મેલા પન્નુની 2019થી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તપાસ ચાલી રહી છે. ત્યારબાદ તપાસ એજન્સીએ તેની સામે પહેલો કેસ નોંધ્યો હતો.પન્નુ પર પંજાબ અને ભારતના અન્ય ભાગોમાં ધાકધમકી આપી ભય અને આતંક ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. સ્પેશિયલ NIA કોર્ટે 3 ફેબ્રુઆરી, 2021ના રોજ પન્નુ વિરુદ્ધ ધરપકડનું બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.ગયા વર્ષે 29 નવેમ્બરના રોજ તેને ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir