બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Pravin
Last Updated: 01:36 PM, 1 May 2022
બોમ્બે સ્ટોક એક્સચેંજના સીઈઓ આશીષ ચૌહાણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીને નોબેલ પુરસ્કાર આપવા પર વિચાર કરવો જોઈએ. તેના માટે ચૌહાણે કોવિડ 19 મહામારી દરમિયાન સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. સાથે જ તેમણે કહ્યું કે, દેશના ગરીબોને મળી રહેલા માનવીય મદદ માટે ભારતીય નાગરિક તરીકે આપણને ગર્વ થવો જોઈએ.
80 કરોડ લોકોને મફત રાશન
ચૌહાણે કહ્યું કે, કોવિડ દરમિયાન 80 કરોડ લોકોને મફત રાશન આપવાની યોજનાની અમે સરકારના આભારી છીએ. આજે પણ આ અવિશ્વસનિય કામ છે, જેને આપણે જ નહીં પણ દુનિયાએ પણ સ્વિકાર્યું છે. આ દરમિયાન તેમણે ગત વર્ષે નોબેલ પુરસ્કાર મેળવનારા સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને સરકારના પ્રયાસોની સરખામણી કરી હતી.
શુક્રવારે ઈંડિયન ઈંસ્ટીટ્યૂટ ઓફ કલકત્તાના દીક્ષાંત સમારંભમાં તેમણે કહ્યું કે, લગભગ 80 કરોડ લોકોને જે રીતે ફ્રી રાશનનો લાભ મળી રહ્યો છે. તે ઉપલબ્ધિ ગત વર્ષે નોબેલ પુરસ્કાર મેળવનારી યુનાઈટેડ નેશનના વર્લ્ડ ફુડ પ્રોગ્રામ તરફથી કરવામા આવેલા કાર્યો કરતા પણ વધારે મોટી છે.
કોરોના કાળમાં ગરીબીથી મોદીએ બચાવ્યા
તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના તરીકે ઓળખાતી આ મફત રાશન સ્કીમે ભારતના ગરીબ નાગરિકોને અરાજકતા અને દુખથી બચાવ્યા છે. જેને આપણે ચીન સહિત અન્ય દેશોમાં ફેલાતું જોઈ રહ્યા છીએ. બે વર્ષથી પણ વધારે સમય સુધી જેટલા લોકોએ મફત ભોજન આપ્યું છે, તેમની સંક્થા સમગ્ર યુરોપ અથવા અમેરિકા, મેક્સિકો અને કેનેડા તથઆ સમગ્ર દક્ષિણ અમેરિકી દેશોથી પણ વધારે છે.
યુએનના વર્લ્ડ ફુડ પ્રોગ્રામ સાથે સરખામણી
તેમણે કહ્યું કે, સરખામણી કરવામા આવે તો, 2020 નોબેલ પુરસ્કાર મેળવનારા યુએન વર્લ્ડ ફુડ પ્રોગ્રામે ભારતના 810 કરોડ લોકોની સરખામણીમાં 11.55 કરોડ લોકોને આંશિક રીતે મદદ કરી, જે 2020-21 અને 2022માં ભારત તરફથી કરવામા આવેલી લગભગ 14 ટકા હતી. શું તેઓ અર્થ એવો થાય કે, નોબેલ પીસ પ્રાઈઝ કમિટિ ગંભીર થઈને નોબેલ પીસ પ્રાઈઝ આપવા માટે પીએમ મોદી અને ભારત સરકારના માનવીય મદદને જોશે ? એ જોવાનું હજૂ બાકી છે. આ દરમિયાન તેમણે ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનના પણ વખાણ કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir