બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / સુરત / MLA Kumar Kanani raised questions regarding the bridge of Varachha Main Road in Surat
Dinesh
Last Updated: 05:48 PM, 28 June 2023
સુરતના વરાછા મેઈન રોડના બ્રિજ મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી મેદાને આવ્યા છે. તેમણે બ્રિજના કામ મામલે સવાલો ઉઠાવ્યા છે. તેમજ નાના વરાછા અને મોટા વરાછાને જોડતા બ્રિજની કામગીરીને લઈ કાનાણીએ SMC કમિશનરે પત્ર લખી સવાલો કર્યો છે.
બ્રિજ મામલે પ્રશ્ન કરી સવાલ પૂછ્યા
મનપા કમિશનરને ધારાસભ્ય કુમાર કાનાણીએ બ્રિજ મામલે પ્રશ્ન કરી સવાલ પૂછ્યા છે. બ્રિજ બનાવવાની સમય મર્યાદા ક્યારે પૂર્ણ થઈ તે બાબતે કાનાણીએ સવાલ કરતા મામલો ગરમાયો છે. અત્રે તમને જણાવી દઈએ કે, વરાછા મેઈન રોડ ચીકુવાડી ખાતે ક્રોસિંગ બ્રિજની કામગીરી ચાલી રહી છે. તેમજ બ્રિજની કામગીરીને લઈ ટ્રાફિક જામ થતો હોવાની પત્રમાં રજૂઆત કરાઈ છે.
શું લખ્યું પત્રમાં
તેમણે પત્રમાં લખ્યું છે કે, નાનાવરછા અને મોટા વરાછાને જોડતા રીવરબ્રિજની કામગીરીની સમયમર્યાદા ક્યારે પૂર્ણ થઈ છે ? કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવા માટે વધારાની સમયમર્યાદા માંગવામાં આવી હતી કે કેમ અને તેના શુ કારણો આપવામાં આવેલા હતા. માંગેલ વધારાની સમયમર્યાદા ક્યારે પૂર્ણ થઈ ? વધુમાં તેમણે એમ પણ પત્રમાં લખ્યું છે કે, લોક આંદોલન થાય તે પહેલા આ બ્રિજનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા બાબતે પત્ર લખેલો. તેમણે આ લેટરમાં લખ્યું છે કે, ગોકળગતિએ ચાલતી કામગીરીને લીધે લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે.તો આ બ્રિજની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવા માંગણી છે
જુઓ પત્ર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir