બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Manager of Junagadh Union Bank committed suicide by writing a suicide note
Dinesh
Last Updated: 10:55 PM, 13 February 2024
જૂનાગઢ યુનિયન બેંકના મેનેજરના આપઘાતને લઇ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. કામનું ભારણ, એક સાથે 3 જવાબદારીઓ અને કામમાં મદદરૂપ ન થતા કર્મચારીઓને લઇને બેંક મેનેજર સીયારામ પ્રસાદે આપઘાત કર્યો હતો. બીજી ફેબ્રુઆરીના બેંક મેનેજરે કરેલા આપઘાત બાદ તેમના દ્વારા લખાયેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં બેંક દ્વારા ભારે ભરખમ માસિક ટાર્ગેટ ન આપવા બેંકને અપીલ કરી હતી.
બેંક મેનેજરે જિંદગી ટૂંકાવી
મેનેજર સિયારામ પ્રસાદે સ્યૂસાઇડ નોટમાં આ સાથે કર્મચારીઓ સહકાર ન આપતા હોવાનો અને એકી સાથે 3 જવાબદારીઓ સોંપાયાને લઇ તણાવમાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બેંક મેનેજરના આપઘાતના સીસીટીવી બહાર આવ્યા બાદ સ્યુસાઇડ નોટને મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે કામના ભારણને લઇ જિંદગી ટૂંકાવનાર બેંક મેનેજર અંગે વીટીવી ન્યૂઝે ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર એસોસિએશનના ચેરમેન જયેશ શાહ સાથે વાત કરી. તેમણે પણ કામના ભારણની આ વાત સ્વીકારી છે બીજી બાજુ યુનિયન બેન્કના રિજનલ મેનેજરે પણ આપઘાત અંગે નિવેદન આપ્યું છે.
વાંચવા જેવું: અમદાવાદ સી પ્લેનના પ્રયોગ પરથી ગુજ. સરકારે શીખ ન લીધી! વધુ 4 જગ્યાઓ પર 'ઉડાવવા'નો પ્લાન
સ્યુસાઇડ નોટમાં શું લખ્યું ?
સિયારામ પ્રસાદે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, MD Eco મેડમ આટલું અસંભિત ટાર્ગેટ ને કામ ન આપો નહીંતર મારી જેમ અન્ય લોકો પણ આ પગલું ભરવા મજબુર બનશે. મારા પરિવારની જવાબદારી તમારી છે જેથી પરિવારને પેન્શન અને પત્ની ને નોકરી આપશો. નિમણુંક પત્રમાં એક વિભાગની કામગીરી લખેલ હતી પણ ત્રણ ત્રણ વિભાગોની જવાબદારી આપી જે પૂરી થઈ શકે તેમ ન હોઈ હું આત્મહત્યા કરવા મજબૂર બન્યો છું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir