બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 01:20 PM, 15 December 2022
પાલતૂ બિલાડીના બચકુ ભરવાથી એક શખ્સનું મોત થઈ ગયું. હકીકતે શખ્સના હાથની એક આંગળી પર બિલાડીએ બચકુ ભરી લીધુ હતું. આ ઘટના 4 વર્ષ બાદ પીડિતનું મોત થઈ ગયું. હકીકતે બીલાડીના કરડવાના કારણે માંસ-ખાતા બેક્ટેરીયાએ તેના લોહીને ઈન્ફેક્ટેડ કરી લીઘુ હતું.
ક્યાંની છે આ ઘટના?
આ ઘટના ડેનમાર્કની છે. વર્ષ 2018માં હેનરિક ક્રેગબાઉમ પ્લેટનરે એક બિલાડી અને તેના બચ્ચાને અડોપ્ટ કર્યા હતા. બિલાડીના બચ્ચાને હેન્ડલ કરતી વખતે તેમાંથી એક શખ્સને તેની ઈન્ડેક્સ ફિંગર પર બચકુ ભરી લીધી. શખ્સે બિલાડીના બચકાથી થતા ગંભીર પરિણામો વિશે જાણકારી ન હતી. પરંતુ ઘટના અમુક જ કલાકો બાદ તેના હાથમાં ખૂબ વધારે સોજો આવી ગયો.
કરવામાં આવ્યા 15 ઓપરેશન
રિપોર્ટ અનુસાર હેનરિકે આ વાત પર ડોક્ટરે ફોન કર્યો તો તેને બીજા દિવસની અપોઈન્ટમેન્ટ મળી. ઘણી જગ્યાઓ પરથી સલાહ લીધા બાદ ડેનમાર્ક હોસ્પિટલ પહોંચ્યા. હેનરિક એક મહિના સુધી હોસ્પિટલમાં ભરતી રહ્યો. ત્યાર બાદ તેના 15 ઓપરેશન થયા.
પરંતુ ઓપરેશનના ચાર મહિના બાદ પણ તેની આંગળી સારી રીતે કામ ન હતી કરી રહી. ત્યાર બાદ ડોક્ટરોએ તેને કાપી નાખીને હટાવી દેવાનો નિર્ણય કર્યો. આ બધુ કર્યા છતાં 33 વર્ષના હેનરિકની હેલ્થ ખરાબ થવા લાગી.
ઈમ્યૂન સિસ્ટમ કમજોર થવા લાગી
પરંતુ મીડિયા સાથે વાતચીતમાં હેનરિકની માતાએ જણાવ્યું કે હેનરિકની હેલ્થમાં ખૂબ જ ઉતાર-ચઢાવ આવી રહ્યો હતો. તેની ઈમ્યૂન સિસ્ટમ કમજોર થઈ રહી હતી. તેને નિમોનિયા, ગાઉટ અને ડાયાબિટીસ થઈ ગયું.
હેનરિકના માતા એ જણાવ્યું કે બિલાડીએ તેને નસમાં જ બચકુ ભર્યું હતું. જ્યારે બિલાડીના બચકુ ભર્યા બાદ તેના દાંત બહાર નિકળ્યા તો તોના દાંતનું કાળુ પડી ગયું હતું. જેનાથી શરીરમા બેક્ટેરિયા ફેલાઈ ગયા.
બિલાડીના બચકુ ભરવાથી Pasteurella multocida નામના pathogenic bacterium થી Tissue infections થાય છે. અમુક મામલામાં બિલાડીના બચકુ ભરવાથી necrotizing fasciitis નામના એક ખૂબ જ રેયર બેક્ટેરિયલ ઈન્ફેક્શન થઈ શકે છે. આ જીવલેણ સાબિત થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir