બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Bijal Vyas
Last Updated: 03:02 PM, 19 July 2023
Lucky Zodiac Signs: હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ મા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તેમના વિશેષ આશીર્વાદ મળે છે. ધાર્મિક માન્યતા છે કે વિધિ-વિધાન અનુસાર તેમની પૂજા કરવાથી વ્યક્તિને તમામ સુખ પ્રાપ્ત થાય છે. જો કે મા લક્ષ્મી પોતાના તમામ ભક્તો પર આશીર્વાદ વરસાવે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેના પર મા લક્ષ્મીની કૃપા આખી જીંદગી રહે છે. કહેવાય છે કે લક્ષ્મીજીની કૃપાથી તેમનું જીવન સુખમય રહે છે. આ સાથે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. આવો જાણીએ તે કઈ કઈ રાશિઓ છે.
આ 4 રાશિઓ પર રહે છે મા લક્ષ્મીની કૃપા
1. વૃષભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વૃષભ રાશિ દેવી લક્ષ્મીની પ્રિય રાશિઓમાંની એક છે. તેમની કૃપાથી વ્યક્તિના જીવનમાં કોઈ મોટી સમસ્યા આવતી નથી. આવે તો પણ માતા લક્ષ્મીની કૃપાથી ટળી જાય છે. વૃષભ રાશિના લોકોએ નિયમિત રીતે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. પૈસાની વાત કરીએ તો આ રાશિના લોકો થોડા જ સમયમાં ધનવાન બની જાય છે અને ઘણું નામ અને પ્રસિદ્ધિ મેળવે છે.
2. કર્ક રાશિ
માન્યતા છે કે કર્ક રાશિના જાતકો પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. તેમની કૃપાથી કર્ક રાશિના જાતકોને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. તે પોતાના જીવનમાં ખૂબ જ આગળ વધે છે અને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. તેઓ પોતાના જીવનમાં ખૂબ જ આગળ આવે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે.
3. સિંહ રાશિ
મા લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિના જાતકોને તેમના દરેક કામમાં સફળતા મળે છે. આ રાશિના જાતકો મહેનતના બળ પર દરેક ક્ષેત્રમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કરે છે. તેમની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે. માતા લક્ષ્મી તેમના પર વિશેષ આશીર્વાદ વરસાવે છે.
4. વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો વધુ મહેનતુ હોય છે. તેઓ મહેનત કરવા પર પાછળ જોતા નથી. જેના કારણે ધનના દેવતા કુબેર અને ધનની દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. વૃશ્ચિક રાશિ સ્વભાવે ખૂબ જ લાગણીશીલ હોય છે. તેઓ હંમેશા લોકોને મદદ કરવા તૈયાર હોય છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir