બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ભારત / Know when Kedarnath Dham will be opened The date announced on Mahashivratri

Mahashivratri 2024 / જાણો ક્યારે ખુલશે કેદારનાથ ધામના કપાટ? મહાશિવરાત્રિના પાવન પર્વ કરાયું તારીખનું એલાન

Megha

Last Updated: 11:55 AM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેદારનાથ ધામના દરવાજા 13 નવેમ્બરે બંધ કરવામાં આવ્યા હતા. એવામાં હવે મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ પણ સામે આવી છે.

આજે મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ પણ સામે આવી છે. બાબા કેદારનાથના દ્વાર 10મી મેના રોજ સવારે 7 વાગ્યાથી ખુલશે. એ દિવસથી ભક્તો બાબા કેદારનાથના દર્શન કરી શકશે. 

જાણીતું છે કે હિમવર્ષાના કારણે કેદારનાથના દરવાજા વર્ષમાં છ મહિના બંધ રહે છે. ભગવાન કેદારનાથના કપાટ ખોલવાની પ્રક્રિયા 6 મેથી શરૂ થશે. મંદિર સમિતિએ જણાવ્યું કે પંચમુખી ડોલી 6 મેના રોજ શ્રી કેદારનાથ ધામ માટે રવાના થશે અને 9મી મેની સાંજે કેદારનાથ ધામ પહોંચશે.

કેદારનાથ ધામના કપાટ 15 નવેમ્બર 2023 ના કારતક માસના શુક્લ પક્ષના શુભ અવસર પર સવારે 8.30 કલાકે નિયમો અને અનુસાર બંધ કરવામાં આવ્યું હતું. મંદિરમાં નિયમિત પૂજા અને દર્શન કર્યા બાદ દરવાજા બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

વધુ વાંચો: ઠંડીનો છેલ્લો રાઉન્ડ હજુ બાકી! પહાડોમાં વરસાદ સાથે ફરી થશે હિમવર્ષા, જાણો કયા-કયા વિસ્તારો પર આફતના એંધાણ

ચાર ધામોમાંથી એક બદ્રીનાથના દરવાજા ખોલવાની તારીખ સદીઓથી ચાલી આવતી પરંપરા અનુસાર નક્કી કરવામાં આવે છે. આ વર્ષે બદ્રીનાથ ધામના દ્વાર 12મી મેના રોજ સવારે 6 વાગ્યે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ