બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 07:27 AM, 27 June 2023
Sawan Somwar Dates 2023: હિંદુ ધર્મમાં ભગવાન ભોલેનાથની પૂજા માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ આખા મહિનામાં ભગવાન શિવની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. આ વખતે શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ વર્ષે શ્રાવણ એક નહીં પરંતુ બે મહિનાનો રહેવાનો છે. એવું માનવામાં આવે છે કે લગભગ 19 વર્ષ પછી આ અદ્ભુત યોગ બની રહ્યો છે. હકીકતમાં હિન્દી વિક્રમ સંવત 2080માં આ વર્ષે એક અધિકામાસ છે. આવી સ્થિતિમાં આ વર્ષે 12 મહિનાને બદલે કુલ 13 મહિના થશે. તે જ સમયે, શ્રાવણ મહિનો 30 નહીં પરંતુ લગભગ 59 દિવસનો રહેશે. એટલે કે આ વખતે ભોલેનાથના ભક્તોને તેમની પૂજા કરવા માટે 4ને બદલે 8 સોમવાર મળશે. આવી સ્થિતિમાં, આવો જાણીએ કે શ્રાવણ ક્યારે શરૂ થઈ રહ્યો છે અને શુભ સંયોગ...
ક્યારથી શરુ થઇ રહ્યો છે શ્રાવણ 2023?
આ વર્ષે શ્રાવણ 4 જુલાઇ 2023ના રોજથી શરુ થઇને 31 ઓગષ્ટ 2023 સુધી રહેશે. જ્યોતિષ અનુસાર, આવો શ્રાવણ 19 વર્ષોમાં જ જોવા મળે છે. આ વર્ષે શ્રાવણ 59 દિવસોનો હશે અને આ વખતે શ્રાવણમાં કુલ 8 સોમવાર હશે.
શા માટે બની રહ્યો છે અદભુત સંયોગ ?
વાસ્તવમાં વૈદિક કેલેન્ડરની ગણતરી સૌર માસ અને ચંદ્ર માસના આધારે કરવામાં આવે છે. ચંદ્ર માસ 354 દિવસનો હોય છે. ત્યાં સૌર માસ 365 દિવસનો છે. બંને વચ્ચે લગભગ 11 દિવસનો તફાવત છે અને ત્રીજા વર્ષે આ તફાવત 33 દિવસનો થઈ જાય છે, જેને અધિક માસ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે શ્રાવણ બે મહિના સુધી ચાલવાનો છે.
શ્રાવણ સોમવાર પૂજા વિધિ
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir