બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Arohi
Last Updated: 01:46 PM, 14 March 2023
જાવેદ અખ્તર ઘણી વખત પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહે છે. જાવેદ અખ્તરે પોતાની પત્ની શબાના આઝમીની સાથે મળીને હાલમાં જ ઉર્દુ આલ્બમ "શાયરાના સરતાજ" લોન્ચ કર્યો હતો.
જ્યાં તેમણે ઉર્દુ ભાષાના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું- ઉર્દુ હિંદુસ્તાવનની ભાષા છે. અહીં તેમણે ઉર્દુને હિંદુસ્તાનની ભાષા ગણાવવાની સાથે કહ્યું કે પાકિસ્તાન ભાગલાથી જ આવ્યું છે.
"ઉર્દુ ક્યાંય બીજેથી નથી આવી હિંદુસ્તાનની ભાષા છે."
જાવેદ અખ્તર અનુસાર ઉર્દુ ભાષાના વિકાસમાં પંજાબનો મોટો રોલ છે. તેમણે કહ્યું, "ઉર્દુ કોઈ બીજી જગ્યાથી નથી આવી. આ અમારી હિંદુસ્તાની ભાષા છે. આ હિંદુસ્તાનથી બહાર ન હતી બોલવામાં આવતી. આ પાકિસ્તાન અથવા ઈજીપ્તની ભાષા નથી. પાકિસ્તાનનું પહેલા કોઈ અસ્થિત્વ જ ન હતું. તે હિંદુસ્તાનમાંથી જ નિકળ્યું છે."
કાશ્મીરને લઈને કહી આ વાત
જાવેદ અખ્તરે ઉર્દુ વિશે જણાવ્યું કે, "અમે આ ભાષા કેમ છેડી દીધી, પાકિસ્તાનના કારણે? જો પાકિસ્તાનએમ કહે કે કાશ્મીર તેમનું છે તો શું તમે માની લેશો? આ પ્રકારે ઉર્દુ પણ હિંદુસ્તાનની એક ભાષા છે. જેના પર આપણે બધાએ ધ્યાન આપવું જોઈએ. આજકાલ નવી જનરેશન વાળા અંગ્રેજી પર વધારે ફોકસ કરે છે."
તેમણે આગળ કહ્યું, "યુવા પેઢી અને લોકો ઉર્દુ અને હિંદી ઓછી બોલે છે. આપણે હિંદીમાં વાત કરવી જોઈએ. કારણ કે આ આપણી રાષ્ટ્રભાષા છે. જાવેદ અખ્તરે એ પણ કહ્યું કે ભાષાનો સંબંધ કોઈ ખાસ ધર્મથી નથી પરંતુ ક્ષેત્રો પર આધારિત થાય છે. જો ભાષાનો સંબંધ ધર્મથી થાય તો આખા યુરોપમાં એક જ ભાષા બોલવામાં આવત."
પહેલા પણ નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા જાવેદ અખ્તર
આ પહેલા જાવેદ અખ્તરે લાહોરમાં એક ઈવેન્ટમાં શામેલ થઈને ત્યાંના લોકો પર પ્રહાર કર્યા હતા. જેના બાદ ભારતીય લોકોએ તેમને ખાસ સરાહ્યા હતા. જોકે જાવેદ અખ્તર મોટાભાગે પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir