બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Manisha Jogi
Last Updated: 03:36 PM, 5 September 2023
કૃષ્ણ જન્માષ્ટમીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી ઊજવવામાં આવશે. હિંદુ પંચાંગ અનુસાર ભાદ્રપદ કૃષ્ણ માસની આઠમે જન્માષ્ટમી ઊજવવામાં આવે છે. આઠમની તિથિ પહેલા દિવસની અડધી રાત્રે વિદ્યમાન હોય તો વ્રત પહેલા દિવસે જ કરવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવે છે.
મથુરામાં જન્માષ્ટમી ક્યારે ઊજવવામાં આવશે?
ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં 6 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી ઊજવવામાં આવશે. મથુરામાં લાખોની સંખ્યામાં ભક્તો બાંકે બિહારીના દર્શન કરવા માટે આવે છે.
આ વિધિ સાથે કરો ઠાકોરજીનો અભિષેક
જન્માષ્ટમીના દિવસે વિશ્વના રક્ષક ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મની સ્થાપના માટે પૃથ્વી પર અવતાર લીધો હતો. આ દિવસ વૈષ્ણવ સમાજ માટે ઉત્સવ જેવો છે. આ દિવસે, ભક્તો માત્ર ભગવાન કૃષ્ણની જન્મજયંતિ જ ઉજવતા નથી, પરંતુ ધાર્મિક માન્યતા છે કે, ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી ભક્તને પૃથ્વી પર જ તમામ પ્રકારના સાંસારિક સુખો પ્રાપ્ત થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir