બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / Janmashtami 2023: Mathura Vrindavan is decorated like a new bride on the occasion of Shri krishna Janmotsav
Vaidehi
Last Updated: 04:39 PM, 7 September 2023
મથુરા-વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મનો પર્વ ઊજવાઈ રહ્યો છે. અહીંનાં મુખ્ય મંદિરોમાં આજે એટલે કે 7 સપ્ટેમ્બરની મધ્યરાત્રી 12 વાગ્યે કાન્હાનો જન્મ થશે. આ પર્વ પર ગલી-ગલીમાં હરે કૃષ્ણા-હરે કૃષ્ણાનો સાદ સંભળાઈ રહ્યો છે. લલ્લાનાં સ્વાગત માટે મથુરા-વૃંદાવનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. મથુરાનાં શ્રીકૃષ્ણનાં જન્મસ્થાન મંદિર પર તમામ આયોજન શરૂ થઈ ગયાં છે.
મુખ્યદ્વાર સામે કલાકારોનું નૃત્ય
કાનૂડાની નગરી આજે ચારેયતરફથી કૃષ્ણમય છે. ભક્ત યાત્રાઓ કાઢી રહ્યાં છે અને ગાયન કરી રહ્યાં છે. મંડલીમાં ભજન અને કિર્તન પણ થઈ રહ્યું છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિનાં મુખ્યદ્વાર સામે કલાકારો નૃત્ય કરી રહ્યાં છે. દરેક પોતાના કાન્હાનાં જન્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. એટલું જ નહીં મથુરામાં જન્મોત્વનાં ઉત્સાહમાં ભક્તો કૃષ્ણમય બની અને શ્રીકૃષ્ણનાં જન્મસ્થાનથી નગર યાત્રા નિકાળી હતી. જેમાં વિભિન્ન સંસ્કૃતિઓનો મેળ જોવા મળ્યો હતો.
પંચામૃત અને મહૌષધિથી અભિષેક
ઠાકુર રાધાદામોદર મંદિરમાં ગઈકાલે સવારે 10.30 વાગ્યે વેદ મંત્રોચ્ચાર સાથે ઠાકુરજીનાં ચલ વિગ્રહનું પંચામૃત અને મહૌષધિથી અભિષેક કરવામાં આવ્યું. આ બાદ મનમોહક શ્રૃંગાર દર્શન મોડીરાત સુધી ચાલ્યાં. ઠાકુર રાધાદામોદરનું અભિષેક આચાર્ય તરુણ ગોસ્વામી, આચાર્ય કૃષ્ણ બલરામ ગોસ્વામી તેમજ પૂર્ણચંદ્ર ગોસ્વામી દ્વારા થયું.
VIDEO | Devotees throng Keshav Dev Temple in Mathura on the occasion of Janmashtami.#Janmashtami2023 #KrishnaJanmashtami pic.twitter.com/cDbK9alld4
— Press Trust of India (@PTI_News) September 7, 2023
વ્રજમાં નિકળી શોભાયાત્રા
વ્રજમાં આજે વિવિધ સંસ્કૃતિઓનો સમાગમ જોવા મળ્યો. બુંદેલખંડ, ભોજપુરી, હરિયાણવી અને વ્રજસંસ્કૃતિનો સમાગમ જોઈ મથુરાવાસીઓ જ નહીં પરંતુ દેશ-વિદેશથી આવેલા ભક્તો આનંદિત થઈ ગયાં. આ શોભાયાત્રામાં 250 લોક કલાકારો જોવા મળ્યાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh