બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ભારત / Important decision taken on toll tax on National Highways and Expressways

રાહત / થઇ જાઓ ટેન્શન મુક્ત, નહીં વધે ટોલ ટેક્સ રેટ, લાગુ રહેશે જૂના જ ભાવ, જાણો વિગત

Vishal Khamar

Last Updated: 01:50 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ પ્લાઝા પર ટોલ વધારો 31 માર્ચની રાતથી બંધ કરી દેવામાં આવ્યો છે. 31 માર્ચની રાતથી તમામ વાહનો પર ટોલ વધારવાનો હતો. પરંતુ આવું થયું નથી.

નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ પ્લાઝા પર ટોલ વધારો 31 માર્ચની રાતથી બંધ કરી દેવામાં આવ્યો છે. 31 માર્ચની રાતથી તમામ વાહનો પર ટોલ વધારવાનો હતો. તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. રવિવારે મોડી રાત્રે NHAI એ દરેક જગ્યાએ મૌખિક માહિતી આપી હતી કે અત્યારે ટોલ વધારવો જોઈએ નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીના કારણે આ માટે ચૂંટણી પંચ પાસેથી મંજૂરી લેવી પડશે. નેશનલ હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક ટોલ વધારો અટકાવી દીધો છે. સોમવારે તમામ ટોલ પ્લાઝા પર જૂના દરો પર ટોલ લાદવામાં આવ્યો હતો. આનાથી વાહનચાલકોને રાહત મળી હતી અને તેઓએ વધારે ટોલ ચૂકવવો પડ્યો ન હતો.

NHI સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે ટોલના દરમાં પાંચ ટકાનો વધારો થવાનો છે. દરેક એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે માટે સૂચિત વધારો અલગ-અલગ હતો. ટોલ ટેક્સમાં કોઈ વધારો ન થવાને કારણે દિલ્હી-જયપુર, દિલ્હી-આગ્રા, દિલ્હી-અંબાલા, દિલ્હી-રોહતક, નેશનલ હાઈવે તેમજ દિલ્હી-મુંબઈ, દિલ્હી-મેરઠ અને ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર દરરોજ મુસાફરી કરતા લાખો ડ્રાઈવરોને રાહત મળી છે. 

વધુ વાંચોઃ કોંગ્રેસને મોટી રાહત: લોકસભા ચૂંટણી ખતમ થવા સુધી ટેક્સ વસૂલાત પર IT નહીં કરે કોઇ કાર્યવાહી

NHIએ કાર અને હળવા કોમર્શિયલ વાહનો સહિત તમામ શ્રેણીના વાહનો પર ટોલ ટેક્સ વધારવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. આ સાથે માસિક પાસ પણ દર મહિને 10 રૂપિયા મોંઘો થવાનો હતો. NH પર સ્થિત ટોલ પ્લાઝાથી 20 કિમીની ત્રિજ્યામાં રહેતા લોકોને માસિક પાસ આપવામાં આવે છે. ટોલ ટેક્સમાં વધારો થવાથી નજીકના રાજ્યોમાંથી તેમના કામ માટે મુસાફરી કરતા લોકો પર બોજ વધશે. જો કે આ રાહત કેટલો સમય ચાલશે તે હજુ નક્કી નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ