બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Bijal Vyas
Last Updated: 06:34 PM, 12 August 2023
Delayed lunch side effects: શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે આપણી ખરાબ ટેવો બદલવી પડશે. આજકાલ લોકો ફિટ રહેવા માંગે છે પરંતુ આ માટે કોઈ ખાસ પગલાં નથી લેતા, જો તમે સમયસર ખાવાનું શરૂ કરો તો તમે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી બચી શકો છો. અહીં મોડા જમવાના ગેરફાયદા વિશે વાત કરવામાં આવી રહી છે. આવો જાણીએ કે, આ બાબતે ન્યુટ્રિશનિસ્ટ શું કહે છે.
મોડા લંચ કરવાના નુકસાન
એસિડિટી
જો તમે સવારે 11 થી 1 વાગ્યાની વચ્ચે એટલે કે જમવાના યોગ્ય સમયે ભોજન ન કરો તો તમને પેટમાં એસિડિટીની સમસ્યા થઈ શકે છે. ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે સમયસર લંચ ન કરવાથી પાચન સંબંધી અન્ય ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પેટના રોગોથી બચવા માંગતા હોય તો બપોરનું ભોજન યોગ્ય સમયે કરો. જ્યારે પેટમાં એસિડિટી વધે છે, તેને તબીબી ભાષામાં ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગ અથવા એસિડ રિફ્લક્સ ડિજીજ કહેવામાં આવે છે.
માથામાં દુખાવો
સમયસર લંચ ન કરવાથી માથાનો દુખાવો થાય છે, તે ભૂખને કારણે થાય છે. ભોજનમાં વિલંબ થવાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ ઓછું થઈ શકે છે, જેનાથી માથાનો દુખાવો થઈ શકે છે. ક્યારેક આ માથાનો દુખાવોને કારણે ચીડિયાપણાનો પણ અનુભવ થાય છે.
ગેસ
જો તમે બપોરનું ભોજન ન કરો તો પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, મિથેન, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલા વાયુઓ પણ પેટમાં દુખાવાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, સારું રહેશે કે તમે મોડા જમવાની આદતને બદલો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir