બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 07:20 PM, 21 May 2023
Guru pushya yog 2023: 25 મે ના દુર્લભ ગુરુ પુષ્ય યોગ બનવા જઇ રહ્યો છે. આ યોગ ખાસ એટલા માટે માનવામાં આવી રહ્યો છે કારણ કે, મે મહિના બાદ આ યોગ ડિસેમ્બરમાં બનશે. તેની સાથે જ 25 મેના રોજ ગુરુ પુષ્ય યોગની સાથે 5 શુભ યોગ બનવા જઇ રહ્યો છે. જેમાં વૃદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ પણ બની રહ્યો છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 25 મેના રોજ શુભ કાર્ય કરશો, તે કાર્યની અનેક ગુના વૃદ્ધિ વધી શકશે. વિવાહ છોડીને આ દિવસે દરેક માંગલિક કાર્ય કરી શકો છો.
ક્યારે બને છે ગુરુ પુષ્પ યોગ
જ્યારે ગુરુવારના દિવસે પુષ્પ નક્ષત્ર હોય છે, ત્યારે આ દુર્લભ ગુરુ પુષ્પ યોગ બને છે. આ મોટુ શુભ ફળદાયી હોય છે. તો આવો જાણીએ કે, 25 મેના રોજ બનવા જઇ રહ્યો છે, ગુરુ પુષ્પ યોગવાળા દિવસ કઇ શુભ વસ્તુની ખરીદી કરવી જોઇએ?
1. સોનુઃ સોનુ સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવ્યુ છે. ગુરુ પુષ્પ યોગમાં સોના ખરીદતા પહેલા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે.
2. હરદળઃ દેવ ગુરુ બૃહસ્પતિનો શુભ રંગ પીળો છે અને હળદર શુભતાનું પ્રતિક છે. ગુરુ પુષ્પ યોગમાં હળદર ખરીદવી પણ શુભ માનવામં આવે છે.
3. સિક્કોઃ ગુરુ પુષ્પ યોગના દિવસે ચાંદીનો સિક્કો કે લક્ષ્મીજી કે ગણેશજીનો સિક્કો ખરીદવાથી ઘરમાં બરકત આવે છે.
4. ચણાની દાળઃ આ દિવસે ચણાની દાળ ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ગુરુ ગ્રહની પૂજામાં ચણાની દાળનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો ભોગ ભગવાન વિષ્ણુને પણ લગાવવામાં આવે છે.
5. ધાર્મિક વસ્તુઓઃ ગુરુ પુષ્પ યોગના દિવસે ધાર્મિક વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી નોકરીમાં પ્રગતિના યોગ બની રહે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir