બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Politics / VTV વિશેષ / Gujarat Congress is getting disintegrated continuously, those whom Congress gives ticket go to BJP
Dinesh
Last Updated: 09:31 PM, 29 January 2024
જ્યારે પડે છે ત્યારે સઘળું પડે છે, આ વાત ગુજરાત કોંગ્રેસને સુપેરે લાગુ પડી રહી છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે જે સિલસિલો હજુ અટક્યો નથી. પક્ષનો સાથ છોડનારા કેટલાક નેતા એવા પણ હતા કે જે અગાઉ ભાજપમાં હતા અને ફરી ભાજપમાં ઘર વાપસી કરી પણ સરવાળે કોંગ્રેસને નુકસાન તો થયું જ છે. જે નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે તે તમામ નેતાઓ વર્ચસ્વ ધરાવનારા નેતાઓ છે. આ એવા નેતાઓ હતા કે જે ટિકિટ આપનારા હતા અને હવે તેઓ જ કોંગ્રેસને છોડીને ચાલી નિકળ્યા. મોટેભાગે ગુજરાતની રાજનીતિમાં દાયકાઓથી તો એવું જ બને છે કે આયારામ-ગયારામનો સિલસિલો કોંગ્રેસ પક્ષમાં જ ચાલુ રહ્યો હોય. હવે કોંગ્રેસે એ વિચારવાની જરૂર છે કે વર્ષોથી જે પક્ષની સાથે રહ્યા તેને એવું તો શું થાય છે કે પક્ષમાં ફાવતું નથી. અત્યાર સુધી સકારાત્મકતાથી કામ કરનારા નેતાઓને કોંગ્રેસમાં અચાનક નકારાત્મકતા કેમ લાગવા માંડી. પક્ષ છોડનારા નેતાઓમાં પદ, પ્રતિષ્ઠાની લાલચ હદ બહારની થઈ ગઈ છે કે પછી ખરેખર પક્ષ જ પોતાની દશા અને દિશા નક્કી કરી શકતો નથી આ સવાલનો જવાબ ક્યારે મળશે તે તો સમય કહેશે પણ અત્યારે હકીકત એ જ છે કે કોંગ્રેસ તૂટી રહી છે અને તેને જોડનારું દૂર-દૂર સુધી કોઈ દેખાતું નથી
કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત
ગુજરાત કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના અગ્રણીઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. કોંગ્રેસમાં વર્ચસ્વ ધરાવતા નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. સવાલ એ છે કે દિગ્ગજ નેતાઓને પણ કોંગ્રેસમાં કેમ ફાવતું નથી? અને કોંગ્રેસમાં ટિકિટ આપનારા ભાજપમાં કેમ ચાલ્યા ગયા?
કોણે છોડ્યો `હાથ'?
વાંચવા જેવું: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષપલટાની લહેર: પૂર્વ ઉમેદવાર-પ્રવક્તા સહિત કોંગ્રેસના આટલા નેતાઓએ કર્યા કેસરિયા
તાજેતરમાં કોણે છોડી કોંગ્રેસ?
1. સી.જે.ચાવડા- પૂર્વ ધારાસભ્ય, વિજાપુર
2. ચિરાગ પટેલ- પૂર્વ ધારાસભ્ય, ખંભાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army