બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 02:10 PM, 14 February 2022
મનુષ્યોને થતી શરદી-ખાંસીની બીમારી 15 કરોડ વર્ષ પહેલા ડાયનાસોરને પણ પરેશાન કરતી હતી. ડાયનાસોર પણ શ્વાસની બીમારી અને ફેફસાથી સંક્રમણ થયા હતા. વૈજ્ઞાનિકોને તેના પુરાવા પણ મળ્યા હતા. આ દાવો મોટાનાના ગ્રેટ પ્લેન્સ ડાયનાસોર મ્યુઝિયમના નિર્દેશક અને નિષ્ણાંત ડૉ.કેરી વુડરફે પોતાના રિસર્ચમાં કર્યો છે.
ફ્લાવર જેવા આકારની આકૃતિઓ
નેચરના રિપોર્ટમાં ડૉ.કેરીનું કહેવું છે કે જુરાસિક કાળના એક મોટા ડાયનોસોરના ગળાના હાડકાની તપાસ કરવામાં આવી. તેનું નામ ડોલી હતું. 30 વર્ષ પહેલા શોધેલા ડાયનોસોરના ગળાની તપાસમાં સામે આવ્યું કે તેમાં ફ્લાવર જેવા આકારની આકૃતિઓ છે. આ આકૃતિ કેમ બની તેનો જવાબ સંશોધકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી.
સોશિયલ મીડિયા પોસ્ટ પર ઘણા વૈજ્ઞાનિકોએ તેનું કારણ જણાવ્યું. તેનું કહેવું હતું કે આ શરદી-ખાંસીની નળીમાં સંક્રમણ બાદ થતા લક્ષણ છે. ડૉ. કેરી વુડરકે જણાવ્યા અનુસાર ડોલી ડાયનાસોર કોઈ બીમાર મનુષ્યની જેમ જ ખાંસી રહ્યું હશે કે છીંકી રહ્યું હશે. તેને તાવ પણ આવ્યો હશે. એવી જ રીતે જેમ મનુષ્યને થાય છે.
કયા કારણે થઈ હશે શરદી?
તેના પર ડૉ. કેરીએ જણાવ્યું બની શકે કે તેણે એસ્પરજીલોસિસ નામના ફફૂંદને સુંધી લીધુ હશે. માટે તેને શરદી-ખાંસી થઈ હશે, આધુનિક પક્ષિઓમાં જો આ એસ્પરજિલોસિસનું સંક્રમણ થાય છે તો તે જીવલેણ હોય છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે જો તે સમયે ડાયનાસોરમાં આવું સંક્રમણ થયું હશે તો તે ખૂબ જ કમજોર થઈ ગયા હશે.
ડૉ. વુડરફનું કહેવું છે, ડોલી ડાયનાસોર શાકાહારી હતો. અમારા રિસર્ચથી ડાયનાસોર વિશે ઘણી વાતો સમજી શકાય છે. જેવી કે તેમને કઈ રીતે અલગ અલગ પ્રકારની બીમારી થતી હતી. કારણ કે તેમની અંદર શ્વાસ લેવાની સિસ્ટમ પક્ષિઓની જેમ જ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir