બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / Flights connecting two more mega cities will be started from Ahmedabad airport
Vishal Khamar
Last Updated: 10:20 AM, 28 February 2024
હવાઈ મુસાફરીની ડીમાંડ વધી રહી છે. ત્યારે આ ડિમાન્ડને પહોંચી વળવા અને મુસાફરોને વધુ સુવિધા મળે માટે કેટલીક એર કંપની દ્વારા અમદાવાદ થી નવી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં અમદાવાદ થી મુદ્રા એર ટેક્સી શરૂ કરાઇ હતી તે જ રીતે અમદાવાદ થી રાજકોટ હીરાસર માટે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ અમદાવાદ થી ઔરંગાબાદ સુધીની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે. આ બને ફ્લાઇટ સેવા 31 માર્ચ થી શરૂ થશે. જેનાથી મુસાફરોને સીધો ફાયદો થશે.
થોડા સમય પહેલા અમદાવાદથી મુન્દ્રા ફ્લાઈટ શરૂ કરવામાં આવી
થોડા સમય પહેલા અમદાવાદથી મુન્દ્રાની રોજની બે ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. તેમજ દિવાળી વેકેશન દરમ્યાન અમદાવાદથી દીવની ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. બુધવાર સિવાય દરરોજન બપોરનાં 12:55 કલાકે અમદાવાદ એરપોર્ટથી 2:10 કલાકે દીવ પહોંચાડતી હતી. જ્યારે પરત દીવ એરપોર્ટથી સાંજ 5 કલાકે ઉડાન ભરી 6.15 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. ત્યારે હવે અમદાવાદનાં સરદાર પટેલ એરપોર્ટનાં ડોમેસ્ટિક ટર્મિનલથી રાજકોટ હિરાસર એરપોર્ટ સુધીની ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર છે.
વધુ વાંચોઃ આખરે અમદાવાદનું નામ કેમ નથી બદલાઇ રહ્યું? ક્યારે કરાશે કર્ણાવતી? પાછળ રહેલું છે આ ચોંકાવનારું કારણ
ફ્લાઈટ અઠવાડિયામાં છ દિવસ જ ઉડાન ભરશે
અમદાવાદ એરપોર્ટથી રાજકોટનાં હિરાસર એરપોર્ટ સુધી 31 માર્ચ 2024 થી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવનાર છે. આ ફ્લાઈટ અઠવાડિયામાં છ દિવસ જ ઉડાન ભરશે. બુધવારનાં રોજ આ ફ્લાઈટ ઉડાન ભરશે નહી. સપ્તાહનાં છ દિવસ દરમ્યા બપોરના 2: 35 કલાકે રાજકોટ હિરાસર એરપોર્ટ પહોંચશે. તો બીજી તરફ રાજકોટથી અમદાવાદ આવવા માટે રાજકોટ એરપોર્ટથી ઈન્ડિગો એરલાઈન્સની ATR ફ્લાઈટ બપોરે 3.50 કલાકે ઉડાન ભરી 4:50 અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir