બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / રાજકોટ / factionalism in Rajkot BJP even after the election is over

વિવાદ / ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ રાજકોટ ભાજપમાં જૂથવાદ: દિગ્ગજ ચહેરાની ટિકિટ કપાતા કોર્પોરેટરો કાર્યક્રમમાં રહ્યાં ગેરહાજર

Priyakant

Last Updated: 04:37 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ઉદય કાનગડની જીત બાદ કાર્યકરો સાથે આભારવિધિ કાયક્રમ યોજાયો, આ કાર્યક્રમમાં કોર્પોરેટરો હાજર ન રહેતા અનેક સવાલો

  • ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકોટ ભાજપમાં હજુ પણ જૂથવાદ 
  • ઉદય કાનગડની જીત બાદ કાર્યકરો સાથે આભારવિધિ કાયક્રમ યોજાયો 
  • આભારવિધિ કાર્યક્રમમાં કોર્પોરેટરો હાજર ન રહેતા સવાલો ઉઠ્યા 
  • વોર્ડ 4 અને 5ના કેટલાક કોર્પોરેટર ન રહ્યા હાજર 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત તો મળી પણ અનેક જગ્યાએ હજી જુથવાદ દેખાઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં ઉદય કાનગડની જીત બાદ કાર્યકરો સાથે આભારવિધિ કાયક્રમ યોજાયો હતો. જોકે આ કાર્યક્રમમાં કોર્પોરેટરો નારાજગીને કારણે હાજર રહ્યા ન હતા. નોંધનીય છે કે, રાજકોટમાં અરવિંદ રૈયાણીણી ટિકિટ કપાયા બાદ કોર્પોરેટરો નારાજ બને હતા. 

વિધાનસભા ચૂંટણી 2022માં રાજકોટની પૂર્વ બેઠક ઉપર ભાજપના ઉદય કાનગડનો ભવ્ય વિજય થયો હતો. જે બાદમાં હવે ઉદય કાનગડની જીત બાદ કાર્યકરો સાથે આભારવિધિ કાયક્રમ યોજાયો હતો. જોકે આ કાર્યક્રમમાં રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, આ આભારવિધિ કાર્યક્રમમાં કોર્પોરેટરો હાજર ન રહેતા અનેક સવાલો ઉઠ્યા છે. કાર્યક્રમમાં વોર્ડ 4 અને 5ના કેટલાક કોર્પોરેટર હાજર રહ્યા નહોતા. 

અરવિંદ રૈયાણીની ટીકીટ કપાતા કોર્પોરેટરો હતા નારાજ

રાજકોટ પૂર્વ બેઠક પર જીત બાદ ધારાસભ્ય ઉદય કાનગડનો કાર્યકરો સાથે આભારવિધિ કાયક્રમ યોજાયો હતો. જોકે આ ચૂંટણીમાં અરવિંદ રૈયાણીની ટીકીટ કપાયા બાદ કેટલાક કોર્પોરેટરો નારાજ હતા. અને તે જ કારણે આભારવિધિ કાર્યક્રમમાં વોર્ડ 4 અને 5ના કેટલાક કોર્પોરેટર હાજર રહ્યા નહોતા. જોકે કોર્પોરેટરોની ગેરહાજરીએ અનેક સવાલો ઊભા કર્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ