બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Priyakant
Last Updated: 04:37 PM, 26 December 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત તો મળી પણ અનેક જગ્યાએ હજી જુથવાદ દેખાઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં ઉદય કાનગડની જીત બાદ કાર્યકરો સાથે આભારવિધિ કાયક્રમ યોજાયો હતો. જોકે આ કાર્યક્રમમાં કોર્પોરેટરો નારાજગીને કારણે હાજર રહ્યા ન હતા. નોંધનીય છે કે, રાજકોટમાં અરવિંદ રૈયાણીણી ટિકિટ કપાયા બાદ કોર્પોરેટરો નારાજ બને હતા.
વિધાનસભા ચૂંટણી 2022માં રાજકોટની પૂર્વ બેઠક ઉપર ભાજપના ઉદય કાનગડનો ભવ્ય વિજય થયો હતો. જે બાદમાં હવે ઉદય કાનગડની જીત બાદ કાર્યકરો સાથે આભારવિધિ કાયક્રમ યોજાયો હતો. જોકે આ કાર્યક્રમમાં રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, આ આભારવિધિ કાર્યક્રમમાં કોર્પોરેટરો હાજર ન રહેતા અનેક સવાલો ઉઠ્યા છે. કાર્યક્રમમાં વોર્ડ 4 અને 5ના કેટલાક કોર્પોરેટર હાજર રહ્યા નહોતા.
અરવિંદ રૈયાણીની ટીકીટ કપાતા કોર્પોરેટરો હતા નારાજ
રાજકોટ પૂર્વ બેઠક પર જીત બાદ ધારાસભ્ય ઉદય કાનગડનો કાર્યકરો સાથે આભારવિધિ કાયક્રમ યોજાયો હતો. જોકે આ ચૂંટણીમાં અરવિંદ રૈયાણીની ટીકીટ કપાયા બાદ કેટલાક કોર્પોરેટરો નારાજ હતા. અને તે જ કારણે આભારવિધિ કાર્યક્રમમાં વોર્ડ 4 અને 5ના કેટલાક કોર્પોરેટર હાજર રહ્યા નહોતા. જોકે કોર્પોરેટરોની ગેરહાજરીએ અનેક સવાલો ઊભા કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ