બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ખોરાક અને રેસીપી / Dont cook rice, potato fish in pressure cooker, it can damage your health
Vaidehi
Last Updated: 06:17 PM, 26 June 2023
આજે લોકો જમવાનું બનાવવા માટે કૂકરનો સૌથી વધુ ઉપયોગ કરે છે. પ્રેશર કૂકરમાં જમવાનું જલ્દી તો પાકે જ છે પરંતુ તેનાથી રાંધણ ગેસની બચત પણ કરી શકાય છે. પરંતુ શું તમને ખબર છે કે કૂકરમાં પકવેલ કેટલીક ખાદ્ય સામગ્રીઓ જમવાથી તમારા શરીરને ગંભીર નુક્સાન પહોંચી શકે છે.
આ પાંચ વસ્તુઓ કૂકરમાં ન પકવજો!
ચોખા/ ભાત
મોટાભાગનાં લોકો ભાત બનાવવા માટે કૂકરનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ ભાત ક્યારેય પણ કૂકરમાં ન પકવવા જોઈએ. કૂકરમાં ભાત બનાવવાથી તેમાં રહેલ સ્ટાર્ચ, કેમિકલ રિલીઝ કરે છે જે ફીણનાં રૂપે દેખાય છે. કૂકરમાં આ ફીણ બહાર નથી નિકળી શકતું અને ભાત સાથે મિક્સ થઈ જાય છે. આ પ્રકારનાં ભાત જમવાથી પાચનતંત્રથી લઈ યૂરિક એસિડ સુધીની સમસ્યાઓ થઈ શકે છે.
પાસ્તા
પાસ્તા સ્ટાર્ચથી ભરપૂર હોય છે તેથી તેને પ્રેશર કૂકરમાં ન પકવવા જોઈએ.પાસ્તાને કૂકરમાં બોઈલ કરવાથી ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર અને કેન્સર જેવી બીમારીઓ થઈ શકે છે.
બટેટા
બટેટા, મટર કે કોબીજને ક્યારેય પણ પ્રેશર કૂકરમાં ન પકવવા જોઈએ. આવું કરવાથી બટેટાનો સ્વાદ નષ્ટ થઈ જાય છે. આ સિવાય બટેટામાં રહેલ સ્ટાર્ચ કૂકરમાં પાકીને કેમિકલ બની જાય છે જે સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે.
નૂડલ્સ
નૂડલ્સમાં સ્ટાર્ચની માત્રા ઘણી વધારે હોય છે. તેવામાં જો નૂડલ્સમાંથી સ્ટાર્ચ બહાર નથી નિકળી શકતો તો તે પાચનતંત્રને પ્રભાવિત કરી શકે છે. નુક્સાનથી બચવા માટે નૂડલ્સને હંમેશા તાંસળીમાં બનાવવા જોઈએ.
માછલી
માછલી ખાવાથી તેમાં રહેલ પોષક તત્વો વ્યક્તિની ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે પરંતુ જ્યારે માછલીને કૂકરમાં પકવવામાં આવે છે તો તેમાંથી નિકળતા બેક્ટેરિયા શરીરને નુક્સાન પહોંચાડી શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh