બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / આરોગ્ય / Does eating a lot of sugary products can cause diabetes in the body? Reasons behind the diabetes
Vaidehi
Last Updated: 07:25 PM, 1 September 2023
ડાયાબિટીઝ એક ગંભીર બીમારી છે જે વર્તમાન સમયમાં મહામારી માફક ફેલાઈ રહી છે. ભારતમાં 10 કરોડથી વધારે લોકો આ બીમારીનો શિકાર બનેલા છે જ્યારે 13 કરોડથી વધારે લોકો પ્રીડાયાબિટીઝનો સામનો કરી રહ્યાં છે. ડાયાબિટીઝની બીમારી દુનિયામાં ફેલાઈ રહી છે પરંતુ અનેક લોકો ડાયાબિટીઝ થવા પાછળનાં કારણથી અજાણ હોય છે. ડાયાબિટીઝ થવાથી લોકોનાં બ્લડ શુગર લેવલમાં વધારો થવા લાગે છે જે ધીરે-ધીરે શરીરનાં અંગોને ડેમેજ કરવાનું શરૂ કરી દે છે. આ એક એવી બીમારી છે જે એક વાર થઈ જાય તો તેને જિંદગીભર કંટ્રોલ કરવું પડે છે. ડાયાબિટીઝને લઈને લોકોનાં મગજમાં અનેક અટકળો હોય છે. ત્યારે આવો જાણીએ કે ડાયાબિટીઝ થવા પાછળ કારણો શું હોય છે? શું ડાયાબિટીઝ ગળ્યું ખાવાથી થાય છે ?
શું ડાયાબિટીઝ ગળ્યું ખાવાથી થાય છે ?
દિલ્હીની મેક્સ હોસ્પિટલની પૂર્વ કંસ્લટેંટ ડો. વિભા મહેતા અનુસાર ડાયાબિટીઝની બીમારી થવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. તેથી માત્ર ગળ્યું ખાવાથી ડાયાબિટીઝ થાય છે તેવું માનવું યોગ્ય નથી. વધુ પડતું ગળ્યું ખાવાને લીધે માત્ર એ લોકોને ડાયાબિટીઝ થઈ શકે છે જે પ્રીડાયાબિટીઝનો સામનો કરી રહ્યાં છે. જે લોકો સંપૂર્ણપણે સ્વસ્થ છે તેમને ગળ્યું ખાવાથી શુગરની બીમારી થવાનો ખતરો રહેતો નથી.
ડાયાબિટીઝ થવાનાં કારણો
ડો. વિભા કહે છે કે ડાયાબિટીઝ થવાનાં કારણોમાં ખરાબ લાઈફસ્ટાઈલ, અનહેલ્ધી ખાન-પાન, મેદસ્વીતા, જેનેટિક કારણ અને ફિઝિકલ એક્ટિવિટીમાં કમી વગેરે હોઈ શકે છે. ડાયાબિટીઝની ફેમિલી હિસ્ટ્રીવાળા લોકોને તેનો સૌથી વધારે ખતરો રહે છે. કેટલીક દવાઓ કે સ્ટેરોયડ્સ લેવાને લીધે પણ શુગરની બીમારી થઈ શકે છે. આલ્કોહોલનું વધુ પડતું સેવન કરવાને લીધે આ બીમારી આવી શકે છે.
પ્રીડાયાબિટીઝ
પ્રીડાયાબિટીઝવાળા લોકોને ડાયાબિટીઝનો ખતરો રહે છે. પ્રીડાયાબિટીઝ એક એવી કંડીશન છે જેમાં વ્યક્તિનું બ્લડ શુગર લેવલ નોર્મલથી વધારે હોય છે પરંતુ ડાયાબિટીઝનાં સ્તરથી ઓછું હોય છે. એવા લોકો જો સાવધાની ન રાખે તો થોડા વર્ષોમાં તેમને ડાયાબિટીઝ થઈ શકે છે. ડોક્ટર્સની સલાહ છે પ્રીડાયાબિટીક કંડીશનને રિવર્ઝ કરી શકાય છે.
ડાયાબિટીઝનો ખતરો કેવી રીતે ઓછો કરવો?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir