બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Do you also peel and eat almonds? So you are making a big mistake
Pooja Khunti
Last Updated: 09:37 AM, 2 February 2024
બદામ બજારમાં આરામથી મળી રહે છે. બદામ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો તેને વિટામિન અને મિનરલ્સનો ખજાનો કહે છે. કારણકે તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. બદામમાં વિટામિન E, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, ફોસ્ફરસ, પ્રોટીન, ફાયબર અને ફેટ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે.
ખરાબ કોલેસ્ટ્રોલ
બદામનાં સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. તે હ્રદયનાં સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે.
એક દિવસમાં કેટલા બદામનું સેવન કરવું જોઈએ
ઘણા લોકો જાણવા માંગતા હોય છે કે એક દિવસમાં કેટલા બદામનું સેવન કરવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, એક વ્યક્તિએ દરરોજ 28-30 ગ્રામ એટલે કે 22-23 બદામ ખાવા જોઈએ.
વજન નિયંત્રણમાં રાખે
એક અભ્યાસ મુજબ દરરોજ બદામનું સેવન કરવામાં આવે તો કમરની ચરબી ઓછી થઈ જાય છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.
વાંચવા જેવું: કબજિયાત, ડાયાબિટીસ, મસા પર કાબૂ રાખવા 1 પત્તું જ છે કાફી, ગંભીર સમસ્યાનો ખાતમો પાક્કો
મોટા ભાગના લોકો આ રીતે બદામનું સેવન કરે છે
ઘણા લોકો જાણવા માંગતા હશે કે બદામને તેની છાલ સાથે ખાવા જોઈએ કે છાલ નિકાળીને. સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, જ્યારે પણ લોકોને પૂછવામાં આવે કે તે બદામનું સેવન કેવી રીતે કરે છે? ત્યારે મોટાભાગના લોકો જમતા પહેલા પલાળેલી બદામની છાલ નિકાળીને ખાય છે. બદામને પલાળવું ઠીક છે કારણકે તે બદામના સૂક્ષ્મ પોષકતત્વોના શોષણમાં મદદ કરે છે.
બદામની છાલ ઉતારવાનું ટાળવું જોઈએ
સ્વાસ્થ્ય નિષ્ણાંતનું કહેવું એવું છે કે બદામની છાલ ઉતારવાનું ટાળવું જોઈએ. તેનું કારણ એ છે કે બદામ ફાયબરનો સારો સ્ત્રોત છે. જો તમે છાલ કાઢી નાખો છો, તો તમે બદામમાંથી ફાયબર દૂર કરી રહ્યા છો. તેથી બદામનું સેવન તેની છાલ સાથે જ કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir