બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / ધર્મ / diwali 2023 kali chaudash date significance 5 upay astro remedies prosperity

ધર્મ / કાળી ચૌદશ: આજના દિવસે અપનાવો આ 5 ઉપાય, મળશે તમામ સમસ્યાઓથી છૂટકારો, નહીં ખૂટે ધનનો ભંડાર

Arohi

Last Updated: 08:03 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diwali 2023: આજે કાળી ચૌદસ છે. આજના દિવસે યમરાજ, કૃષ્ણ ભગવાન અને મા કાળીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આજે રાત્રે અમુક સરળત ઉપાય કરવાથી જીવના કષ્ટ દૂર થાય છે.

  • આજે કાળી ચૌદસ
  • યમરાજ, કૃષ્ણ અને મા કાળીની થાય છે પૂજા 
  • આ સરળ ઉપાયથી દરેક કષ્ટ થશે દૂર 

દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદસ આવે છે. રાશનીના તહેવાર દિવાળીની શરૂઆત ધનતેરસથી થઈ જાય છે. કાળી ચૌદસમાં દીપ દાન કરવામાં આવે છે. રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવામાં આવે છે. સાથે જ યમરાજ, કૃષ્ણજી અને મા કાળીની પૂજા કરવામાં આવે છે. રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવામાં આવે છે.  

હિંદૂ ધર્મમાં કાળી ચૌદસનું મહત્વ ખૂબ જ વધારે છે. માન્યતા છે કે દિવાળીની રાત્રે અમુક સરળ ઉપાય કરવાથી જીવનના દરેક કષ્ટ મુશ્કેલીઓ દૂર થાય છે. ક્યારેય પણ ઘરમાં ધનની સમસ્યા નથી થતી. આવો જાણીએ આ દિવસે કયા ઉપાય કરવા જોઈએ. 

કાળી ચૌદસ પર કરો આ 5 સરળ ઉપાય 
તેલ માલિસ

કાળી ચૌદસના દિવસે સવારના સમયે તેલ માલિસ કરાવ્યા બાદ સ્નાન કરી લેવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે તેલમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. એવામાં તમે પણ તેલ માલિક કરીને સ્નાન જરૂર કરો. તેનાથી માતા લક્ષ્મીનો આશિર્વાદ તમને મળશે. 

યમનો દિવો
કાળી ચૌદસની રાત્રે યમનો દિવો કરવો જોઈએ. દક્ષિણ દિશામાં યમનો દિવો કરીને રાખો. તેનાથી અકાળ મૃત્યુનો ડર દૂર થાય છે. દીવો કર્યા બાદ ધ્યાન રાખો કે ત તરત ઓલવાઈ ન જાય. આ દિવસે યમની ઉપાસના કરવામાં આવે છે. સાંજના સમયે દિવો કરવાથી નરકમાંથી મુક્તિ મળી શકે છે. યમરાજની શ્રદ્ધાભાવથી પૂજા કરવાથી નરકમાંથી મુક્તિ મળે છે. 

કાળી માતાની પૂજા
આ દિવસે વિશેષ મા કાળીની પૂજા કરવામાં આવે છે. તેનાથી બધા કષ્ટ, મુશ્કેલીઓ દૂર થાય છે. બધી ઈચ્છાઓની પૂર્તિ માતા કાળી કરે છે. 

બધો જ ભંગાર કે કચરો કરો બહાર
જો ધનતેરસના દિવસ સુધી તમે ઘરની સાફ-સફાઈ ન કરી હોય, જુની વસ્તુઓ, ફાટેલા કપડાં, ફાટેલા જુના ચપ્પલ, ફર્નીચર વગેરેને ન કાઢ્યું હોય તો કાળી ચૌદસ પર જરૂર તેને ઘરમાંથી બહાર કાઠી નાખો. જે સ્થાન પર અંધારૂ હોય ત્યાં રોશની કરો. તેનાથી માતા લક્ષ્મીનું આગમન તમારા ઘરમાં જરૂર થશે. તમારા ઘરમાં ધન-ધાન્યની કમી નહીં થાય. પ્રગતિ થશે. 

કમાયેલું ધન ટકે તે માટે કરો આ ઉપાય 
કાળી ચૌદસના દિવસે કંકુ, ગુલાબના ફૂલ, લાલ ચંદનની પૂજા કરી તેને એક લાલ રંગના વસ્ત્રમાં બાંધીને રાખો. તેને ઘરની તિજોરીમાં રાખવાથી ધનની પ્રાપ્તિ થશે. બિનજરૂરી ધન ખર્ચ નહીં થાય. ધન ઘરમાં ટકવા લાગશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ