બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Manisha Jogi
Last Updated: 05:10 PM, 4 May 2023
દાળમાં રહેલ પ્રોટીનના કારણે આરોગ્યને અનેક પ્રકારના લાભ થાય છે. મગ દાળ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મગની દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન, વિટામીન, કોપર, ફોલેટ, વિટામીન સી, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નીશિયમ, આયર્ન અને નિયાસીન તથા થાયમિન રહેલ છે. આટલા ફાયદા હોવા છતાં મગની દાળનું સેવન કરવાથી અનેક લોકોને મગની દાળથી નુકસાન થાય છે. કોણે મગની દાળનું સેવન ના કરવું જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
હાઈ યૂરિક એસિડ-
જે લોકોને હાઈ યૂરિક એસિડની સમસ્યા હોય તેમણે મગની દાળનું સેવન ના કરવું જોઈએ. મગની દાળમાં રહેલ પ્રોટીનને કારણે શરીરમાં યૂરિક એસિડની માત્રા વધી જાય છે.
લો બ્લડ શુગર-
જે લોકોને લો બ્લડ શુગરની સમસ્યા હોય તેમણે મગની દાળનું સેવન ના કરવું જોઈએ. મગની દાળમાં રહેલ તત્ત્વોને કારણે બ્લડ શુગર લેવલ ઓછું થઈ જાય છે. આ કારણોસર સમસ્યા ધરાવતા લોકોએ મગની દાળ ના ખાવી જોઈએ.
લો બ્લડ પ્રેશર-
હાઈ બ્લડ પ્રેશરના રોગીઓ માટે મગની દાળ ફાયદાકારક છે, પરંતુ તેનાથી બીપી લો રહે છે. આ કારણોસર મગની દાળનું સેવન ના કરવું જોઈએ. આ દાળનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે.
કિડની સ્ટોન-
પથરીની સમસ્યા હોય તો ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. પથરીની સમસ્યા હોય તે વ્યક્તિઓએ મગની દાળનું સેવન ના કરવું જોઈએ. મગની દાળમાં રહેલ પ્રોટીન અને ઓક્સલેટની વધુ માત્રાને કારણે પથરીની સમસ્યા વધી શકે છે.
પાચન પ્રક્રિયાને નુકસાન-
મગની દાળમાં ઉચ્ચ માત્રામાં ફાઈબર રહેલ હોય છે, તેના કારણે પાચન પ્રક્રિયામાં નુકસાન થઈ શકે છે. આ દાળ પકવતા સમયે કાચી રહી જાય તો પચન સંબંધિત સમસ્યામાં વધારો થઈ શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir