બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dengue kills 2 in Rajkot
Ronak
Last Updated: 07:19 PM, 28 September 2021
રાજ્યમાં મચ્છરજન્ય રોગાચાળા માથું ઉચક્યું જેના કારણે સામાન્ય જનતાને ભારે તકલીફ વેઠવી પડી રહી છે. રાજકોટમાં ડેન્ગ્યુંનો ભરડો ફેલાયેલો છે. ત્યારે આજે રાજકોટ શહેરમાં ડેન્ગ્યુને કારણે બે વ્યક્તિઓના મોત થયા છે. પહેલા રાજ્યમાં કોરોનાનો ભય વચ્ચે જીવી રહ્યા હતા. પરંતુ હવે લોકો ડેન્ગ્યુંના ભય વચ્ચે જીવી રહ્યા છે.
દર્દીઓ ગોંડલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
જે બે દર્દીઓના મોત થયા છે તેઓ રાજકોટની ગોંડલ હોસ્પિટલમાં સારવાર હેઠલ હતા. પરંતુ તેમની તબિયત વધારે લથડી જતા તેમનું મોત નિપજ્યું. આ બનાવ બાદ તંત્ર પણ દોડતું થઈ ગયું છે શક્ય બને તેટલા પગલા લેવામાં આવી રહ્યા છે.
પાલિકાના આરોગ્ય અધિકારીએ આપી માહિતી
બીજી તરફ અમદાવાદમાં પણ મચ્છરજન્ય રોગચાળા માજા મુકી છે. અહીયા તો માત્ર મચ્છરજન્યજ નહી પરંતુ પાણી જન્ય રોગચાળો પણ ફેલાયો છે. જે મામલે પાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા પણ માહિતી આપવામાં આવ્યું છે. અમદાવાદામાં નોંધાયાયેલા ડેન્ગ્યુના કેસ સાંભળીને તમે નવાઈ પામી જશો.
ડેન્ગ્યુના 693 અને ચિકનગુનિયાના 287 કેસ
અમદાવાદ મનપાના આરોગ્ય અધિકારી . ભાવિન સોલંકીએ કહ્યું કે ચાલુ માસે 25 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના 693 અને ચિકનગુનિયાના 287 કેસ નોંધાયા છે. સાથેજ સાદા મલેરિયાના 199 અને ઝેરી મલેરિયાના 16 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલટીના 336, ટાઇફોઇડના 291 અને કમળના 196 કેસ નોંધાયા છે.
ટાઈફોઈડ અને ઝાડા ઉલ્ટીના કેસમાં પણ ધરખમ વધારો
અમદાવાદમાં ઝાડા ઉલટીના 336, ટાઇફોઇડના 291 અને કમળના 196 કેસ નોંધાયા છે.ગોતા, પાલડી, થલતેજ, ગોમતીપુર અને રખિયાલમાં રોગચાળો વધુ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મનપા અધિકારીએ કહ્યું કે, કોમર્શિયલ અને કન્ટ્રક્શન સાઇટ પર વધુ મચ્છરો જોવા મળ્યા છે...આગામી સમયમાં મચ્છરના બ્રિડિંગ વધવાની શકયતા સેવાઈ રહી છે....આથી શહેરીજનોએ પાણીનો ભરાવો થતો અટકાવવો જરૂરી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir