બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Dharmishtha
Last Updated: 08:59 AM, 11 June 2021
નેચરમાં પ્રકાશિત એક શોધ રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
કોરોનાની ઉત્પત્તિને લઈને વૈજ્ઞાનિકોમાં હજું પણ અલગ અલગ મત છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આ લેબમાં તૈયાર થવાના પ્રમાણ નથી તો તેના પ્રાકૃતિક રુપથી પૈદા થવાની તથ્યોની ખરાઈ નથી થઈ. આ દરમિયાન નેચરમાં પ્રકાશિત એક શોધ રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે વાયરસને માણસમાં ફેલાવવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો.
કોરોનાનું જિનેટિક સિક્વન્સ સિગ્નલિંગ માનવ નિર્મિત હોવા તરફ ઈશારો કરે છે
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનામાં અનેક અસામાન્ય ગુણ છે. જેમાં જિનેટિક સિક્વન્સ સિગ્નલિંગનું એક ફીચર છે. જે આના માનવ નિર્માણ હોવાની આશંકા પેદા કરે છે. જેમાં કોશિકાઓની અંદર પ્રોટીનને નિર્દેશિત કરી શકાય છે. જ્યારે સામાન્ય રીતે આ પ્રકારના વાયરસમાં જોવા મળેલા પ્રોટિનમાં સિક્વન્સ સિગ્નલિંગ નથી હોતુ.
વાયરસના માનવ કોશિકાઓમાં પ્રવેશ માટે જવાબદાર હોય
રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે એવું લાગે છે કે આને એવા પ્રકારે તૈયાર કરવામાં આવ્યો છે જેથી આ એક માણસમાંથી બીજા માણસમાં ઝડપથી ફેલાય. સિક્વન્સ સિગ્નલિંગ ઉપરાંત વાયરસમાં ફુરિન ક્લીવિજ સાઈટ પણ માનવ નિર્મિત જણાય છે. કૈલિફોનિયાના વાયરોલોજિસ્ટ ક્રિશ્ચિયન એન્ડરસનના અનુસાર ફુરિન ક્લીવિજ સાઈટ એક એવો ગુણ છે જે વાયરસના માનવ કોશિકાઓમાં પ્રવેશ માટે જવાબદાર હોય છે. ફુરિન સાઈટ કોવિડ 19ના સ્પાઈક પ્રોટીનમાં છે.
આ ફક્ત એક સંયોગ ન હોઈ શકે
જો કે વૈજ્ઞાનીકોનું કહેવુ છે કે પહેલા કોરોના વાયરસમાં આ સાઈટ જોવા મળી છે. પરંતુ કોવિડ 19માં તે તમામ ફીચર એક સાથે જોવા મળી રહ્યા છે. જે આને વધાકે સંક્રમક બનાવી શકે. આ ફક્ત એક સંયોગ ન હોઈ શકે. વાયરસના ન્યૂક્લિયોટાઈડમાં અનેક સંયોજન પણ આ પ્રકારના સંકેત કરે છે.
પ્રાકૃતિક રુપથી ફેલાવાના કોઈ પ્રમાણ નથી
બીજી તરફ વાયરસના પ્રાકૃતિક હોવાના પ્રમાણ હજું નથી મળ્યા. વાયરસના જીનોમ હાર્સશૂ પ્રજાતિના ચામાચિડિયાથી 96 ટકા મળે છે. પરંતુ જો આ ચામાચિડીયામાંથી માણસમાં આવ્યા હોય તો આ વધારે પ્રમાણમાં મળવા જોઈએ. અત્યાર સુધી 80 હજાર શંકાસ્પદ જાનવરોની તપાસ થઈ ચૂકી છે પરંતુ એ જાણી નથી શકાયું કે તે જાનવરો કોણ છે. જો કે આ જાણવું ઘણો સમય માંગી લેનારુ કામ છે વાયરસની ઉત્પત્તિ કેવી રીતે થઈ. જેથી તેની પ્રાકૃતિક ઉત્પત્તિ હોવાનું સાબિત ન થાય ત્યાં સુધી તે પ્રાકૃતિક છે એવું માની ન શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા