બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat health secretary Jayanti Ravi said 1032 corona positive case reported
Gayatri
Last Updated: 12:07 PM, 17 April 2020
ગુજરાતમાં નવા 92 કેસ નોંધાયા છે. 2 લોકોના મોત સાથે મોતનો આંકડો 38 જેટલો થઈ ચુક્યો છે. કુલ કેસની સંખ્યા 1021 પર પહોંચી છે. એકલા અમદાવાદ કોરોનાના પોઝિટવ કેસનો આંકડો 590 પર પહોંચ્યો છે.
નવા 2 લોકોના મોત
અમદાવાદ અને આણંદમાં 1-1 કોરોનાના દર્દીનું મોત થયુ છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ કહ્યું કે નવા જે 92 કેસ નોંધાયા છે તેમાંથી 45 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં 14, વડોદરામાં 9, આણંદ જિલ્લામાં એક, ભરૂચમાં 8 નવા કેસ, બોટાદમાં 3, છોટાઉદેપુરમાં એક દાહોદમાં એક, ખેડામાં એક અને પંચમહાલમાં બે કેસ નોંધાયા છે. ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 1021 પર પહોંચ્યો છે. કુલ 74 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે આઠ લોકો હાલ વેન્ટિલેટર પર છે.
કુલ 1608 લેબોરેટરી ટેસ્ટ હાથ ધરાયા. નવા કેસ અમદાવાદના કાલુપુર, ખમાસા, રાયખડ, વટવા, ચાંદખેડા, વેજલપુર, દરિયાપુર, ખાનપુર અને નિકોલમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં સરથાણા રાંદેર વરાછા અને ઉધના, જ્યારે વડોદરામાં નાગરવાડા અને સલાતવાડા, ખેડામાં નડિયાદમાં ,જ્યારે આણંદના ઉમરેઠમાં કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે કેરળ જેવો પ્રયોગ હવે ગુજરાતમાં પણ કરાશે. વેન્ટિલેટર પરના દર્દીઓ માટે પ્લાઝમાં અપાશે. રિકવર દર્દીમાંથી પ્લાઝમા લઈ વેન્ટિલેટર પરના દર્દીને આપવામાં આવશે.
નવા 92 કેસ ક્યાં ક્યાં નોંધાયા
ગુજરાતમાં શું છે પરિસ્થિતિ
જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
Ahmedabad | 590 | 22 | 18 |
Amreli | 0 | 0 | 0 |
Anand | 26 | 0 | 0 |
Aravalli | 1 | 0 | 0 |
Banaskantha | 6 | 0 | 0 |
Bharuch | 21 | 0 | 0 |
Bhavnagar | 26 | 9 | 3 |
Botad | 4 | 0 | 1 |
Chhota Udaipur | 6 | 0 | 0 |
Dahod | 3 | 0 | 0 |
Dang | 0 | 0 | 0 |
Devbhoomi Dwarka | 0 | 0 | 0 |
Gandhinagar | 17 | 9 | 1 |
Gir Somnath | 2 | 1 | 0 |
Jamnagar | 1 | 0 | 1 |
Junagadh | 0 | 0 | 0 |
Kutch | 4 | 0 | 1 |
Kheda | 3 | 0 | 0 |
Mahisagar | 1 | 0 | 0 |
Mehsana | 4 | 0 | 0 |
Morbi | 1 | 0 | 0 |
Narmada | 11 | 0 | 0 |
Navsari | 0 | 0 | 0 |
Panchmahal | 8 | 0 | 1 |
Patan | 15 | 4 | 1 |
Porbandar | 3 | 3 | 0 |
Rajkot | 28 | 8 | 0 |
Sabarkantha | 1 | 0 | 0 |
Surat | 102 | 10 | 5 |
Surendranagar | 0 | 0 | 0 |
Tapi | 0 | 0 | 0 |
Vadodara | 137 | 7 | 6 |
Valsad | 0 | 0 | 0 |
TOTAL | 1021 | 73 | 38 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ