બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consult a doctor before taking ozone therapy
Pooja Khunti
Last Updated: 01:59 PM, 29 January 2024
આજકાલ ઓઝોન થેરાપી વૈકલ્પિક દવા તરીકે લોકોમાં ખૂબ જ પ્રખ્યાત થઈ રહી છે. તે એક એવી થેરાપી છે, જેની મદદથી ઘણી ગંભીર બીમારીઓની સારવાર કરી શકાય છે. આ થેરાપીને ત્વચા રોગ, હાઈ બીપી અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી બચવા માટે વૈકલ્પિક દવા તરીકે મદદરૂપ માનવામાં આવે છે. આ થેરાપી માટે ઓઝોન અને ઓક્સિજનને મિશ્રિત કરીને ઈન્જેક્શન દ્વારા વ્યક્તિને આપવામાં આવે છે અને આ ઉપચાર ઓક્સિડેટીવ તણાવને દૂર કરે છે. જાણો આ થેરાપી શું છે અને તે કેવી રીતે કામ કરે છે.
ઓઝોન થેરાપી શું છે
ઓઝોન થેરાપી ઈન્જેક્શન દ્વારા આપવામાં આવે છે અને આ થેરાપી શરીરમાં ગ્લુટાથિઓન સક્રિય કરે છે. ઓઝોન થેરાપી કરાવતા લોકોની સંખ્યા ઘણી ઓછી છે પરંતુ તેના ઘણા ફાયદા છે. તે શરીરમાં શ્વેત કોષોને વધારે છે અને જીવનશૈલીના ઘણા રોગોમાં ફાયદાકારક છે. ઓઝોન થેરાપીની મદદથી વાયરસ, બેક્ટેરિયલ અથવા ફંગલ રોગોથી થતા રોગોને નિયંત્રિત કરી શકાય છે.
આ ઓઝોન થેરાપી કેવી રીતે કામ કરે છે
આ થેરાપીમાં ઓઝોન ગેસ અને ઓક્સિજન શરીરના કોષો સુધી પહોંચે છે અને તેનાથી કોષોની રોગો સામે લડવાની ક્ષમતા પણ વધે છે. તે શરીરની અંદર રહેલા ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે અને અસ્થમા જેવા ફેફસાના રોગોમાં પણ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે ઓઝોન થેરાપીનો ઉપયોગ મોટાભાગે પીડાથી રાહત મેળવવા અને ત્વચાને સુધારવા માટે કરવામાં આવે છે. પીઠના દુ:ખાવા અને સાંધાના દુ:ખાવાથી પીડાતા દર્દીઓમાં પણ તેનો ઉપયોગ થાય છે.
વાંચવા જેવું: પગમાં સખત પરસેવો કે આવી બદબૂ આવે તો ચેતજો! હોઇ શકે છે આ બે મોટી બીમારીઓની દસ્તક
ઓઝોન થેરાપી લેતા પહેલા ડોક્ટરની સલાહ લો
ઓઝોન થેરાપી દરેક વ્યક્તિને અનુકૂળ નથી આવતી અને આ થેરાપીની આડઅસર પણ થઈ શકે છે. જો તમને કોઈ રોગ હોય તો પ્રથમ ડોક્ટરની સલાહ લો. આ પછી જ આ થેરાપી લો. આ સિવાય કેન્સર અને હૃદયરોગના દર્દીઓએ પણ આ થેરાપી કરાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
આ આર્ટિકલ પ્રાપ્ત માહિતીના આધારે છે. પરંતુ એક વાર તેનો અમલ કરતા પહેલા એક વાર તમારે ડોક્ટરની સલાહ લેવી અત્યંત આવશ્યક છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir