બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Vaidehi
Last Updated: 04:31 PM, 10 January 2024
કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લગતાં આમંત્રણને ઠુકરાવ્યો છે. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખરગે - કોંગ્રેસનાં એકપણ નેતા અયોધ્યા જશે નહીં.
Congress declines to attend ram mandir Pran pratishtha pic.twitter.com/qYkrq6oTSD
— pallavi ghosh (@_pallavighosh) January 10, 2024
કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી જયરામ રમેશે આજે નિવેદન આપતાં લખ્યું કે, ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, પાર્ટી ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીનાં નેતા અધિર રંજનને 22 જાન્યુઆરીનાં અયોધ્યા રામમંદિરનાં કાર્યક્રમમાં જોડાવા અંગે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે આગળ લખ્યું કે આપણાં દેશમાં ભગવાન રામ લાખો લોકો દ્વારા પૂજવામાં આવે છે. ધર્મ એ ખાનગી બાબત છે. પણ RSS/ BJPએ અયોધ્યા રામમંદિરને રાજનીતિનો એક પ્રોજેક્ટ બનાવ્યો છે.
તેમણે લખ્યું કે આ અર્ધ નિર્મિત મંદિરનું ઉદ્ધાટન ભાજપ અને RSSનાં નેતાઓએ ઈલેક્શનને ધ્યાનમાં રાખીને કર્યું છે. સુપ્રીમ કોર્ટનાં 2019નાં નિર્ણયનું પાલન અને લાખો રામભક્તોની ભાવનાઓનું સમ્માન કરતાં મલ્લિકાર્જુન ખરગે, સોનિયા ગાંધી, અધિર રંજન ચૌધરીએ સમ્માનીત રીતે BJP/RSSનાં કાર્યક્રમનાં આમંત્રણનો બહિષ્કાર કર્યો છે.
વધુ વાંચો: રામ મંદિરના 'ગોલ્ડન ગેટ'ની પ્રથમ તસવીર! સુંદર કારિગીરી મન મોહી લેશે, 1000 વર્ષ સુધી રહેશે સુવર્ણ ચમક
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir