બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Bijal Vyas
Last Updated: 10:43 PM, 29 June 2023
Chaturmas 2023: આજથી ચાતુર્માસનો પ્રારંભ થયો છે. 148 દિવસ એટલે કે 5 મહિના સુધી કોઈ પણ શુભ કાર્ય કરી શકાશે નહીં. ભગવાન શ્રી હરિ આજથી એટલે કે દેવશયની એકાદશીના દિવસે ક્ષીર સાગરમાં યોગ નિદ્રામાં ગયા છે, હવે તેઓ 5 મહિના પછી એટલે કે 23 નવેમ્બરે દેવઉઠી એકાદશીના દિવસે જાગશે. ભગવાન વિષ્ણુની વિશ્રામની સાથે ચાતુર્માસનો પ્રારંભ થયો છે. કારતક મહિનામાં દેવઉઠી એકાદશીના દિવસે ચાતુર્માસ સમાપ્ત થશે.
જો કે ચાતુર્માસ ચાર મહિના સુધી ચાલે છે, પરંતુ આ વર્ષે શ્રાવણ મહિનામાં મલમાસ હોવાથી તેની અવધિમાં વધુ એક માસનો વધારો થયો છે. હવે ચાતુર્માસ ચારને બદલે પાંચ મહિના ચાલશે. આ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન લગ્ન સહિતના કોઈ શુભ કાર્ય થશે નહીં. છેવટે, હિન્દુ ધર્મમાં ચાતુર્માસનું શું મહત્વ છે અને આ દરમિયાન શું કરવું અને શું ન કરવું? તેના વિશે જાણીએ...
શું છે ચતુર્માસનું મહત્વ
આ મહિનામાં ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીની સાચા મનથી અને સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિની કમી નથી રહેતી. માનવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં હોવાને કારણે આ મહિનામાં લગ્ન, ગૃહ પ્રવેશ સહિત કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. આ દરમિયાન શ્રી હરિ અને ભગવાન ભોળાનાથની પૂજા ખૂબ જ શુભ હોય છે.
ચતુર્માસમાં શું ના કરવું?
ચતુર્માસમાં શું કરવું?
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir