બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Arohi
Last Updated: 12:44 PM, 27 October 2023
27 નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રોને ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવી રોકાણ કરવું લાંબા સમય સુધી લાભ આપે છે. પુષ્ય યોગમાં ખરીદી કરવાથી જીવનમાં ધન-સમૃદ્ધિ વધે છે. તેના પર રવિ પુષ્ય નક્ષત્ર બનવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નવેમ્બર મહિનામાં આવો જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે.
5 નવેમ્બર 2023, રવિવારે પુષ્ય નક્ષત્ર બની રહ્યું છે. દિવાળી પહેલા બને રહેલા આ રવિ પુષ્ય યોગ ધન-સમૃદ્ધિ મેળવવાની સુવર્ણ તક છે. આ દિવસે ખરીદી અને રોકાણ કરવું ખૂબ જ સુભ માનવામાં આવે છે. સાથે જ રવિ પુષ્ય યોગમાં કરવામાં આવેલા અમુક ઉપાય ખૂબ જ લાભકારી સાબિત થાય છે.
પુષ્ય યોગમાં કરો નવા વ્યાપારની શરૂઆત
5 નવેમ્બર 2023, રવિરાવે રવિ પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાની સાથે સાથે અમુક ઉપાય કરવા પણ ખૂબ જ લાભ આપે છે. આ ઉપાય કરવાથી વ્યાપારમાં ખૂબ ઉન્નતિ મળે છે. સાથે જ નવો વ્યાપાર શરૂ કરવા માટે તો પુષ્ય યોગ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. આમ કરવાથી વ્યાપાર ખૂબ જ આગળ વધે છે.
રવિ પુષ્ય યોગમાં કરો આ ઉપાય
પુષ્ય નક્ષત્ર 5 નવેમ્બર રવિવારે સાધના કરવા અને તાંત્રિક અનુષ્ઠાન કરવાથી પણ લાભ મળશે. તેના ઉપરાંત પુષ્ય યોગમાં મંત્ર જાપ કરવો પણ અપાર ધન લાભ આપશે. તેના ઉપરાંત રવિવારે પુષ્ય નક્ષત્રમાં લક્ષ્મી માતાજીની ઉપાસના કરો. સાથે જ 'ओम् श्रेये नमः' મંત્રનો જાપ કરો. તેના ઉપરાંત 'ओम या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण सनस्तिथं, नमःतस्ये नमः तस्ये नमो नमः' નો જાપ કરો. તેનાથી માતા લક્ષ્મીજીની કૃપા તમને ખૂબ ધન અપાવશે.
આ દિવસે સોનું ખરીદવું શુભ
પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના ઉપરાંત કિંમતી વસ્તુઓ જેવી કે ગાડી, ઈલેક્ટ્રોનિક આઈટમ પણ ખરીદી શકાય છે. માન્યતા છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ સમૃદ્ધિ લાવે છે. નવું ઘર ખરીદવા માટે પણ પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir