બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Vaidehi
Last Updated: 04:58 PM, 30 March 2023
કેન્દ્ર સરકારે નેશનલ રેયર ડિઝીઝ પોલિસી 2021 અંતર્ગત લિસ્ટેડ તમામ રેયર બીમારીઓ એટલે કે એવી બીમારીઓ જે કોમન ન હોય અને દુર્લભ હોય તેના ઈલાજ માટે ઈંપોર્ટેડ દવાઓ અને સ્પેશલ ફૂડ પર બેઝિક કસ્ટમ ડ્યૂટી હટાવી દીધી છે. આ પગલાનાં લીધે દેશનાં એ લોકોને રાહત મળશે જેમના પરિવારનાં કોઈ સભ્ય રેયર બીમારીથી પિડીત હોય. કેન્સરનાં ઈલાજમાં ઉપયોગમાં આવનારી પેમ્બ્રોલિજુમાબ પર પણ સરકારે છૂટ આપી છે.
1 એપ્રિલથી લાગૂ થશે
ઈંપોર્ટ ડ્યૂટીમાં મળનારી છૂટ 1 એપ્રિલથી લાગૂ પડશે. દવાઓ પર સામાન્યરીતે 10% બેઝિક કસ્ટમ ડ્યૂટી લાગે છે જ્યારે લાઈફ સેવિંગ ડ્રગની કેટલીક કેટેગરી પર 5% અથવા 0%નું કંસેશનલ રેટ લાગૂ પડે છે. જ્યારે સ્પાઈનલ મસ્કુલર એટ્રોફી કે ડચેન મસ્કુલર ડિસ્ટ્રોફીનાં ટ્રીટમેન્ટમાં ઉપયોગમાં આવનારી દવાઓ પર પહેલાથી જ છૂટ મળી રહી છે. સરકારથી અન્ય બીમારીઓનાં ઈલાજમાં ઉપયોગમાં આવનારી દવાઓ પર રાહતની માંગ કરવામાં આવી રહી હતી.
The Central Government has given full exemption from basic customs duty on all drugs and Food for Special Medical Purposes imported for personal use for the treatment of all Rare Diseases listed under the National Policy for Rare Diseases 2021 through a general exemption… pic.twitter.com/RJSkm9IZZl
— ANI (@ANI) March 30, 2023
દવાઓ કે સ્પેશિયલ ફૂડ ઘણાં મોંઘા
આ બીમારીઓનાં ઈલાજમાં ઉપયોગમાં આવતી દવાઓ કે સ્પેશિયલ ફૂડ ઘણાં મોંઘા હોય છે. તેને ઈંપોર્ટ પણ કરવા પડે છે. મંત્રાલયે કહ્યું કે અનુમાન છે કે 10 કિલોગ્રામ વજનવાળા બાળક માટે કેટલિક ક્રિટિકલ બીમારીઓનાં ઈલાજનો વાર્ષિક કોસ્ટ આશરે 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા પ્રતિ વર્ષથી વધારે થાય છે. તેમાં ટ્રીટમેન્ટ જીવનભર ચાલે છે.
છૂટ લેવા માટે પ્રમાણપત્ર લેવું આવશ્યક
આ છૂટનો ફાયદો ઈન્ડિવિઝ્યુઅલ ઈંપોર્ટરને સેન્ટ્રલ કે સ્ટેટ ડાયેરેક્ટર હેલ્થ સર્વિસ કે ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર/સિવિલ સર્જનનું એક પ્રમાણપત્ર પ્રસ્તુત કરવું પડશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir