બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Politics / BSP Mayavati declared that her party will neither join INDIA or NDA for 2024 elections
Vaidehi
Last Updated: 01:29 PM, 30 August 2023
વિપક્ષી દળોનાં INDIA ગઠબંધનમાં BSPના શામેલ થવાની અટકળો અંગે માયાવતીએ સ્પષ્ટતા કરી દીધી છે. BSP સુપ્રીમોએ કહ્યું કે તેમની પાર્ટી આવનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકલા હાથે જ લડશે.
2. बीएसपी, विरोधियों के जुगाड/जोड़तोड़ से ज्यादा समाज के टूटे/बिखरे हुए करोड़ों उपेक्षितों को आपसी भाईचारा के आधार पर जोड़कर उनकेे गठबंधन से सन 2007 की तरह अकेले आगामी लोकसभा तथा चार राज्यों में विधानसभा का आमचुनाव लडे़गी। मीडिया बार-बार भ्रान्तियाँ न फैलाए।
— Mayawati (@Mayawati) August 30, 2023
ગઠબંધનમાં જોડાવાની વાત નકારી
તેમણે ટ્વીટર પર કહ્યું કે NDA અને INDIAનાં ગઠબંધનમાં મોટાભાગે ગરીબ વિરોધી, જાતિવાદ, સાંપ્રદાયિક મૂડીવાદી નીતિઓ સાથેની પાર્ટીઓ છે. તેમની નીતિઓનાં વિરોધમાં BSP સતત સંઘર્ષ કરી રહી છે. તેથી તેમના ગઠબંધનમાં જોડાઈને ચૂંટણી લડવાનો સવાલ જ પેદા નથી થતો.
તેમણે વિપક્ષની કેટલીક પાર્ટીઓ પર નિશાન સાધતાં કહ્યું કે પૂર્વ CMએ કહ્યું કે,'BSP, વિરોધીઓનાં જોડતોડ કે જુગાડથી વધારે સમાજનાં વિખેરાયેલ કરોડો ઉપેક્ષિતોને આપસી ભાઈચારાનાં આધાર પર જોડીને તેમના ગઠબંધનથી વર્ષ 2007નાં યૂપી વિધાનસભાની જેમ એકલા જ આવનારી લોકસભા અને ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડશે.
4. इसके अलावा, बीएसपी से निकाले जाने पर सहारनपुर के पूर्व विधायक कांग्रेस व उस पार्टी के शीर्ष नेताओं की प्रशंसा में व्यस्त हैं, जिससे लोगों में यह सवाल स्वाभाविक है कि उन्होंने पहले यह पार्टी छोड़ी क्यों और फिर दूसरी पार्टी में गए ही क्यों? ऐसे लोगों पर जनता कैसे भरोसा करे?
— Mayawati (@Mayawati) August 30, 2023
વિપક્ષનાં સેક્યુલરિઝમ પર પણ ઊઠાવ્યાં સવાલ
માયાવતીએ આ દરમિયાન વિપક્ષી દળો પર અનેક આરોપો લગાડ્યાં છે. તેમણે કહ્યું કે આ લોકો ગઠબંધન બનાવવા માટે તૈયાર છે પરંતુ જો એવું ન કરવામાં આવે તો ભાજપ સાથે મિલીભગતનાં આરોપો લગાડે છે. BSP સુપ્રીમોએ વિપક્ષી દળોનાં સેક્યુલરિઝમ પર પણ નિશાન સાધતાં કહ્યું કે તેમની સાથે જોડાઈ ગયાં તો સેક્યુલર અને ન જોડાયાં તો ભાજપાઈ! આ યોગ્ય નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir