બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Priyakant
Last Updated: 02:16 PM, 18 January 2024
Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના રાજૌરીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં એક જવાન શહીદ થયો હતો. બે સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી એક જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં ફોરવર્ડ ડિફેન્સ લાઇન (FDL)થી લગભગ 300 મીટર દૂર 80મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ હેઠળની 17મી શીખ લાઇટ બટાલિયનની જવાબદારી (AOR)ના વિસ્તારમાં સવારે 10:30 વાગ્યે આ ઘટના બની હતી. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે સેનાના ત્રણ જવાન નિયંત્રણ રેખા પર નિયમિત દેખરેખ કરી રહ્યા હતા.
આ તરફ વિસ્ફોટ બાદ સૈનિકોને તાત્કાલિક એરલિફ્ટ કરીને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ એક જવાન સ્થળ પર જ શહીદ થયો હતો. બે જવાનોને તાત્કાલિક હવાઈ માર્ગે સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સેનાએ હજુ સુધી શહીદ જવાન વિશે માહિતી આપી નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, નૌશેરા સેક્ટરના કલાલ વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં માંગિયોટ ગામના રહેવાસી રાજકુમાર અને અશ્વની કુમાર શ્રાપનલથી વાગી ગયા હતા. તેમણે કહ્યું હતું કે બંને ઘાયલ પોર્ટરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું હતું કે, ઘૂસણખોરી વિરોધી અવરોધ પ્રણાલી હેઠળ આગળના વિસ્તારમાં લેન્ડમાઈન નાખવામાં આવી હતી. કેટલીકવાર વરસાદને કારણે હવામાનમાં ફેરફાર થાય છે, પરિણામે આવા અકસ્માતો થાય છે આ માટે અદ્યતન સ્થળોએ વધુ તકેદારી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir