બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / Politics / Bihar Congress in-charge Shaktisinh Gohil important tweet

રાજનીતિ / બિહારમાં કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલનું મહત્વનું ટ્વિટ, આ નિર્ણય બાદ રાજકારણ ગરમાયું

Hiren

Last Updated: 09:09 PM, 4 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલનું મહત્વનું ટ્વિટ કર્યું છે. ટ્વિટ કરીને લખ્યું કે, મને બિહારના પ્રભારથી મુક્ત કરવામાં આવે. કોંગ્રેસમાં સામાન્ય જવાબદારી સોંપવામાં આવે. હાઈકમાન્ડને પ્રભારી પદ સોંપવા રજૂઆત કરી.

  • બિહારમાં કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલનું મહત્વનું ટ્વિટ 
  • મને બિહારના પ્રભારથી મુક્ત કરવામાં આવે: શક્તિસિંહ
  • કોંગ્રેસમાં સામાન્ય જવાબદારી સોંપવામાં આવે: શક્તિસિંહ

કોંગ્રેસના દિગ્ગ્જનેતા શક્તિસિંહ ગોહિલે ખાનગી કારણોથી પ્રભારી પદ પાછુ લેવા રજૂઆત કરી છે. જેને લઇને કોંગ્રેસ પક્ષમાં રાજકારણ ગરમાયું છે. આ માહિતી શક્તિસિંહે ટ્વિટ કરીને આપી છે. શક્તિસિંહે કહ્યું, હાઈકમાન્ડને બિહારનો પ્રભાર પાછો લેવા રજૂઆત કરી.

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કર્યું આ ટ્વિટ

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે લખ્યું કે, અંગત કારણોથી મારી કોંગ્રેસના હાઈકમાન્ડને અપીલ છે કે મને સામાન્ય જવાબદારી સોંપવામાં આવે અને બિહારના પ્રભારથી મુક્ત કરવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ