બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 09:52 AM, 15 July 2023
સાઈટિકાનો દુખાવો ખૂબ પરેશાન કરનાર હોય છે. આ દુખાવો સાઈટિક નર્વમાં થાય છે અને વધતો રહે છે. આજ કારણે કમરથી લઈને પગ સુધી તેમાં દુખાવો થાય છે અને આ સમયની સાથે વધતો જાય છે. તેમાં તમારી નસો ખેંચાય છે અને પછી દુખાવો વધવા લાગે છે. એવામાં તમે લસણ વાળા દૂધનું સેવન કરી શકો છો જે આ સમસ્યામાં ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે.
લસણ અને દૂધનો ઉપયોગ કઈ રીતે કરશો?
સાઈટિકામાં તમે લસણ દૂધ બનાવી શકો છો. તમારે તેના માટે લસણને દૂધમાં ઉકાળી લેવાનું અને પછી આ દૂધનું સેવન કરવું. તેના માટે તમે પહેલા 2 કળી લસણ લો અને તેને દૂધમાં ઉકાળી લો. પછી આ દૂધનું સેવન કરી લો. તમને દુખાવો ઓછો થશે અને તમને રિલેક્સ અનુભવાશે.
સાઈટિકામાં લસણ અને દૂધનું સેવન કરવાના ફાયદા
એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર
એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર લસણ અને દૂધ સોજાને ઓછો કરે છે. આ તમારા નર્વના અંદર દુખાવો ઓછો કરે છે અને સાઈટિકામાં થોડી રાહત આપે છે. આ ઉપરાંત લસણનો એક ખાસ ગુણ છે કે આ નસોમાં થઈ રહેલી બેચેનને પણ ઓછી કરે છે.
દુખાવામાં કારગર
લસણ વાળુ દૂધ ઘણા પ્રકારના ફાયદા કરે છે. હકીકતે આ પેનકિલર છે અને સાઈટિકાના દુખાવાને ઓછુ કરે છે. આ તમારી નસોને રાહત આપે છે. તમારે તેને રાત્રે સુતા પહેલા લેવાનું છે જેથી બેચેની ઓછી કરી શકાય અને તમે સારૂ અનુભવી શકો.
નશોમાં રાહત
સાઈટિકાના દુખાવામાં નશો ખેંચાતી હોય તેવું લાગે છે. એવામાં આ દૂધનું સેવન કરવાથી તેમાં રાહત મળે છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે તમારે એક કપ લસણ વાળુ દૂધ પીવાનું છે તેનાથી વધારે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir