બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / Baba Ramdev Case filed against controversial statement
Kishor
Last Updated: 07:44 PM, 4 February 2023
રાજસ્થાન પ્રવાસ દરમિયાન મુસ્લિમ સમાજ વિરુદ્ધ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ યોગગુરુ બાબા રામદેવ વિવાદમાં સપડાયા છે. બાબા રામદેવે બાડમેરમાં ધર્મસભા દરમિયાન વિશેષ ધર્મ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને પગલે રાજ્યમાં ઠેકઠેકાણે બાબા રામદેવ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા છે. વધુમા ટોંક કલેક્ટ્રેટમાં મુસ્લિમ સમાજ તેમજ વકીલ આલમે બાબા રામદેવનો વિરોધ કર્યો હતો અને કોતવાલી પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે. એટલુ જ નહીં રાજ્યના લઘુમતી આયોગે પણ આ ટિપ્પણીને પગલે નારાજગી દર્શાવી છે.આ દરમિયાન લોકોએ ટોકના કોતવાલી મથકમાં બાબ રામદેવ વિરુષ નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આવેદન પત્ર આપીને કાર્યવાહીની માંગ ઉઠાવી હતી.
बाड़मेर में बोले बाबा रामदेव pic.twitter.com/qYAJAhkqKX
— Sumit Saraswat SP (@SumitSaraswatSP) February 4, 2023
ધાર્મિક સભામાં નિવેદન આપતા બાબા રામદેવે કહ્યું કે...
મહત્વનું છે કે બાડમેરમાં એક ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોતાના સંબોધનમાં બાબા રામદેવે કહ્યું હતું કે ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો વધી રહ્યા છે. વધુમાં કહ્યું કે 'ઈસ્લામ ધર્મનો અર્થ માત્ર નમાઝ અદા કરવી છે. મુસ્લિમો માટે જ નમાઝ અદા કરવી જરૂરી હોવાનુ કહી નમાઝ અદા કર્યા પછી જે પણ કરો બધું જ બરાબર છે. જેમાં તમે હિંદુ છોકરીઓને ઉપાડો, કે જેહાદના નામે આતંકવાદી બનીને જે મનમાં આવે એ કરો પરંતુ દિવસભારમાં 5 વખત નમાઝ વાંચો. આ નિવેદનને લઈને વિવાદ ઉઠયો છે.
કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને કહ્યું...
આ મામલે રાજસ્થાન લઘુમતી આયોગના અધ્યક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને નિવેદન આપી આ મામલાને ગંભીર જણાવ્યો છે. તેમણે કહ્યું કે બાબા રામદેવની કંપની સરકારના આશીર્વાદથી વિકાસ કરી રહી છે. એટલું જ નહીં તેમણે આરોપ લગાવતા કહ્યું કે બાબા રામદેવને રાજસ્થાનમાં જાતિવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા છે. અને ષડયંત્ર હેઠળ રાજસ્થાન આવ્યા હતા.વધુમાં કોઈ ધર્મ દુશ્મનાવટ ન શીખવતો હોવાનું કહી બાબા રામદેવ સામે કાર્યવાહીની માંગ ઉઠાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ