બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Manisha Jogi
Last Updated: 12:32 PM, 27 January 2024
જ્યોતિષ શાસ્ત્રમાં અનેક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી વ્યક્તિની પરેશાની પળવારમાં દૂર થઈ શકે છે. જો તમારા ઘરમાં પણ વારંવાર લડાઈ ઝઘડા થઈ રહ્યા છે અને તેમાંથી છુટકારો મેળવવા માંગો છો, તો આ ઉપાય તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુદોષના કારણે ઘરમાં લડાઈ અને ઝઘડા થાય છે. વારંવાર લડાઈ ઝઘડા ના થાય તે માટે નિયમિતરૂપે આ કામ જરૂરથી કરવું જોઈએ.
શાસ્ત્રો અનુસાર લક્ષ્મી માતાને શંખ ખૂબ જ પસંદ છે. ભગવાન વિષ્ણુના હાથમાં શંખ હોય છે. હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન શંખ વગાડવો શુભ માનવામાં આવે છે. ઘરમાં શંખ રાખવાથી ચમત્કારિક ફાયદા થઈ શકે છે. જે ઘરમાં પૂજા કર્યા પછી નિયમિતરૂપે શંખ વગાડવામાં આવે ત્યાં સકારાત્મક ઊર્જાનો વાસ રહે છે. ઘરમાં શંખ રાખવાથી શુ લાભ થઈ શકે છે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ઘરમાં શંખ રાખવાના ફાયદા
આર્થિક પરેશાનીથી છુટકારો
આર્થિક સમસ્યાથી રાહત મેળવવા માટે દર શુક્રવારે લક્ષ્મી માતાની પૂજા કરો અને શંખ વગાડો. જેથી ઘરમાં બરકત આવે છે અને ધનનું આગમન થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. શંખ વગાડવાથી વાસ્તુદોષ દૂર થાયછે. વિધિ વિધાન સાથે શંખની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહે છે.
લક્ષ્મી માતાનો અભિષેક
ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે, ગૃહ કલેશથી છુટકારો મેળવવા માટે શંખમાં જળ ભરો. હવે આ જળ આખા ઘરમાં છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે. લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે શંખમાં જળ ભરીને લક્ષ્મી માતાનો અભિષેક કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન ભોળેનાથ પ્રસન્ન થાય છે.
વધુ વાંચો: મિત્રો જ આપશે દગો, બનતા કામ બગડશે: આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન, શનિ બદલશે નક્ષત્ર
શંખમાં પાણી ભરીને સેવન કરો
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર અસ્થમાના દર્દીઓ ડૉકટરની સલાહ અનુસાર દરરોજ શંખ વગાડે તો તેમને વિશેષ લાભ થાય છે. હાડકાંમાં દુખાવો તથા અન્ય કોઈ સમસ્યા હોય તો શંખમાં પાણી ભરીને તે પાણીનું સેવન કરવાથી રાહત મળે છે. આ પાણીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ હોય છે, જેથી હાડકાં મજબૂત થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir