બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Vaidehi
Last Updated: 06:33 PM, 11 May 2023
ટ્રાંસફર-પોસ્ટિંગ પર SCનાં નિર્ણયનાં કેટલાક કલાકો બાદ જ દિલ્હમાં કેજરીવાલ સરકારે સેવા સચિવ આશીષ મોરેને હટાવ્યાં છે. અધિકારીઓએ આ વાતની જાણકારી મીડિયાને આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની AAP સરકારને મોટી રાહત આપતાં SCએ નિર્ણય આપ્યો કે લોક વ્યવસ્થા, પોલીસ અને જમીન જેવા વિષયોને છોડીને અન્ય સેવાઓ પર દિલ્હી સરકારની પાસે કાનૂની અને વહીવટી નિયંત્રણ છે.
Delhi govt removes Services secretary Ashish More, hours after SC verdict giving it control over transfer-posting of officers: Official
— Press Trust of India (@PTI_News) May 11, 2023
આશીષ મોરેને હટાવાયા
કેજરીવાલ સરકારનાં મંત્રી સૌરભ ભારદ્વાજે પોતાના વિભાગનાં સચિવને બદલ્યાં છે. તેમણે સર્વિસેઝ મંત્રી આશીષ મોરેને પદથી હટાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીને બાકીનાં કેન્દ્રશાસિત પ્રદેશોથઈ અલગ દરજ્જાની યૂનિયન ટેરેટરી જણાવતાં કોર્ટે કહ્યું કે જમીન, પબ્લિક ઓર્ડર અને પોલીસ આ ત્રણ વિભાગોને છોડીને ઉપરાજ્યપાલ દિલ્હીમાં ચૂંટાયેલી સરકારનાં મંત્રી પરિષદની સલાહથી જ કોઈપણ નિર્ણય કરશે. આ નિર્ણય આવ્યાં બાદ કેજરીવાલ સરકાર તાબડતોબ એક્શન મોડમાં આવી હતી.
કામ ન કરનારા અધિકારીઓની સામે લેવાશે એક્શન
SCનો આદેશ આવ્યાં બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હવે તેમની સરકાર પોતાના હિસાબે વધુ ઝડપથી કામ કરી શકશે. દિલ્હીનાં મુખ્યમંત્રીએ કામ ન કરનારા પોતાના ઓફિસરો અંગે કડકાઈ રાખવાની વાત કરી હતી. સચિવાલયમાં મંત્રીઓ સાથેની બેઠક બાદ મીડિયાની સામે કેજરીવાલે LGથી આશીર્વાદ લેવાની તો PMને પિતા સમાન જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir