બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Megha
Last Updated: 04:59 PM, 17 September 2023
આપણે ઘણી વાર એન્ઝાઈટીને તણાવ અથવા ડિપ્રેશન સાથે જોડીએ છીએ પરંતુ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે બંને વચ્ચે તફાવત છે. કોઈપણ બાબતમાં તણાવમાં રહેવું એ શરીરની કુદરતી પ્રતિક્રિયા છે. કોઈ બાબતને કારણે શરીરની તણાવભરી સ્થિતિને એન્ઝાઈટી કહી શકાય. એન્ઝાઈટી ડિસઓર્ડર ઘણી વ્યક્તિમાં જોવા મળે છે. તેને મગજનો કોમન વિકાર ગણવામાં આવે છે. એન્ઝાઈટીની સ્થિતિમાં ગભરામણ થવા લાગે છે.
જો કોઈ પણ બાબતની ચિંતા સતત રહે તો તે તમારા પર હાવી થવા લાગે છે. આ સ્થિતિ તમારા રોજિંદાં જીવન અને સંબંધો પર પણ અસર કરી શકે છે. ચિંતા વધતાં તે અંતે એન્ઝાઇટી ડિસઓર્ડરમાં પરિવર્તિત થાય છે. એન્ઝાઈટી ડિસઓર્ડરની સ્થિતિ એ એક સામાન્ય માનસિક સમસ્યા છે, જેનાં લક્ષણો વ્યક્તિએ - વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે.
લક્ષણો
- વ્યક્તિને સતત નર્વસનેસ રહે છે.
- વ્યક્તિ હંમેશાં પોતાને તાણમાં અને શરીરમાં બેચેની અનુભવે છે.
- હંમેશાં નકારાત્મક વિચારો અને ભયની લાગણી રહે છે.
- એક જ સમસ્યા વિશે વારંવાર વિચારતા રહો.
- સારી ઊંઘ નથી આવતી કે ઊંઘમાં તકલીફ થાય છે.
- સામાન્ય વ્યક્તિઓ કરતાં વધુ ઝડપથી શ્વાસ લેવો અથવા ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ પડવી.
- હ્રદયમાં ગભરાહટ થવી, જીવ શાંત ન રહેવો એટલે કે આંતરિક શાંતિનો અભાવ.
- ઊબકા આવવા, ચક્કર આવવાં અને મોંમાં વારંવાર શુષ્કતા થવી.
- સામાન્ય સ્થિતિમાં પણ હાથ-પગ ઠંડા થવા, શરદી-પરસેવો કે કળતર થવું.
- કોઈ પણ સમયે, કોઈ પણ સ્થિતિમાં શાંત રહેવા માટે સક્ષમ ન હોવું.
- કોઈ પણ રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ હોવું.
લાઇફસ્ટાઇલ બદલો
- ફિઝિકલ એક્ટિવિટી અથવા વર્કઆઉટ કરતાં રહેવું જોઈએ.
- તમારી દિનચર્યા એવી રીતે રાખો કે તમે કોઈ પણ પ્રવૃત્તિમાં સતત વ્યસ્ત જ હો.
- તમારી ઊંઘને પ્રાથમિકતા આપો અને તેને જ પ્રાથમિકતા બનાવો. દરરોજ સાતથી આઠ કલાકની ઊંઘ લો.
- સ્વસ્થ શરીર અને મન માટે સારો અને સ્વસ્થ આહાર લેવો ખૂબ જ જરૂરી છે.
- તમે તમારા આહારમાં શાકભાજી, ફળો, આખાં અનાજ અને ઇંડાંનો સમાવેશ કરી શકો છો.
- આ સમસ્યા ચાલુ રહે તો પછી વિલંબ કર્યા વિના એક્સપર્ટની સલાહ લો.
- આ સમસ્યાને હળવાશથી લેઈને કોઈ પણ પ્રકારની ઘરગથ્થુ કે લોકમુખે સાંભળેલ નૂસખા અજમાવો નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા