બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Manisha Jogi
Last Updated: 12:42 PM, 6 May 2023
એલિયન્સ (Aliens) કેવા હોય છે, કેવા દેખાય છે તે કોઈને ખબર નથી. એલિયન્સના કો નક્કર પૂરાવા પણ મળ્યા નથી, પરંતુ તે અંગે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. આ બાબતે અનેક દાવા પણ કરવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતા અંગે કોઈને જાણકારી નથી. વૈજ્ઞાનિકોએ એલિયન્સ બાબતે એક ચોંકાવનારી જાણકારી શેર કરી છે. એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, એલિયન્સ માણસો વિશે તમામ જાણકારી એકત્ર કરી શકે છે. જે માટે તેઓ મોબાઈલ ટાવરનો ઉપયોગ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, મોબાઈલ ટાવરથી થતા સિગ્નલ એમિશનની મદદથી એલિયન્સ માણસો વિશે જાણકાકી એકત્ર કરી શકે છે.
વૈજ્ઞાનિકો ઘણા સમયથી જાણવાની કોશિશ કરી રહ્યા છે કે, અંતરિક્ષમાં એવી કઈ શક્તિ છે, જ્યાં પૃથ્વી કરતા પણ વધુ એડવાન્સ સિવિલાઈઝેશન છે? શું તે એક એલિયન સિવિલાઈઝેશન છે? આ બાબતે વૈજ્ઞાનિકોને નક્કર પૂરાવા મળ્યા નથી. આ બાબતે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જો કોઈ હુમલા એડવાન્સ હોય તો આપણી ટેકનિકની મદદથી આપણા વિશે જાણકારી મેળવી શકે છે.
એલિયન્સ મોબાઈલ ટાવરનો ઉપયોગ કરે છે
લાઈફ સાયન્સ રિપોર્ટ અનુસાર પૃથ્વી પરના મોબાઈલ ટાવરમાંથી નીકળતા સિગ્નલની મદદથી એલિયન્સ આપણા વિશે જાણકારી મેળવી શકે છે. વૈજ્ઞાનિકો જણાવે છે કે, આ ટાવરમાંથી જે એનર્જી નીકળે છે, તેનો ઉપયોગ રેડિયો અને ટીવી ટ્રાન્સમિશનમાં કરવામાં આવે છે. મોરેશિયસ યુનિવર્સિટીના ડૉ.નલિની જણાવે છે કે, સ્પેસમમાં એડવાન્સ સિવિલાઈઝેશનની સંભાવના છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ અને જ્યૂપિટર આઈસી મૂન્સ એક્સપ્લોર (JUICE) જેવા એડવાન્સ ડિવાઈસથી નવા સંકેત પણ મળ્યા છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એલિયન્સ ગેલેક્સીમાં એડવાન્સ લાઈફનું સંશોધન કરી રહ્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે, જેમ જેમ આપણું કમ્યુનિકેશન મજબૂત થશે, તે પ્રકારે એલિયન્સને પણ આપણી ઓળખ કરવામાં વધુ મદદ પ્રાપ્ત થશે. એલિયન્સ એડવાન્સ મોબાઈલ ટાવરનો ઉપયોગ કરી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir