બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Manisha Jogi
Last Updated: 05:14 PM, 17 April 2023
અક્ષય તૃતીયા એક એવો પાવન અવસર છે. હિંદુ માન્યતા અનુસાર આ પર્વ સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય સાથે જોડાયેલ છે. હિંદુ માન્યતા અનુસાર વૈશાખ માસની શુક્લપક્ષની ત્રીજને શુભ અને ફળદાયી માનવામાં આવે છે. વર્ષ 2023માં અક્ષય તૃતીયાના રોજ એક ખાસ સંયોગ બની રહ્યો છે. 125 વર્ષ પછી સૂર્ય, ગુરુ, બુધ, રાહુ અને અરુણ મેષ રાશિમાં પંચગ્રહી યોગનું નિર્માણ કરશે. જેની તમામ રાશિઓ પર અસર જોવા મળશે. કઈ રાશિઓ પર વિશેષ અસર થશે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
મેષ- અક્ષય તૃતીયાના રોજ મેષ રાશિમાં ખાસ સંયોગ સર્જાશે. આ સંયોગથી મેષ રાશિના જાતકોને તમામ પ્રકારના લાભ થશે, તમારા સુખ, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ધર્મ કર્મ સંબંધિત કાર્ય કરશો. ધન અને સ્વર્ણ પ્રાપ્તિનો સંયોગ બની રહ્યો છે.
વૃષભ- વૃષભ રાશિનો સ્વામી શુક્ર અક્ષય તૃતીયાના રોજ વૃષભ રાશિમાં હશે, જેના કારણે રાજયોગનું નિર્માણ થશે. આ રાશિના જાતકોને અક્ષય તૃતીયાના રોજ વસ્ત્ર, આભૂષણ અને ભૌતિક સુખ પ્રાપ્તિ થશે. પારિવારિક જીવનમાં સ્નેહ અને પ્રેમ પ્રાપ્ત થશે.
કર્ક- અક્ષય તૃતીયાના રોજ કર્ક રાશિના સ્વામી કર્ક રાશિના 11 માં ભાવમાં શુક્ર સાથે બિરાજમાન થશે. જેના કારણે 10માં ભાવમાં પંચગ્રહી યોગનું નિર્માણ થશે. આ કારણોસર કાર્યક્ષેત્રે આગળ વધવાની તક પ્રાપ્ત થશે, આર્થિક લાભ થવાને કારણે તમે ખૂબ જ ખુશ રહેશો. તમને આભૂષણની પ્રાપ્તિ થઈ શકે છે.
સિંહ- સિંહ રાશિના જાતકો માટે અક્ષય તૃતીયા શુભ ફળ પ્રદાન કરનાર સાબિત થશે. ઘરના વડીલોનો આશીર્વાદ મળશે. સમાજ અને પરિવારમાં તમારો પ્રભાવ વધશો. સોના અથવા ચાંદીની ખરીદી કરવાથી અક્ષય તૃતીયા શુભ અને મંગળકારી બની શકે છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir