બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Ajit Pawar gets Maharashtra govt aircraft for travel to Mumbai
Hiralal
Last Updated: 03:02 PM, 28 December 2022
મહારાષ્ટ્રની રાજનીતિમાં શાંત પડેલું બવંડર ફરી એક વાર ઉપડવાની સંભાવના છે કારણે કે સીએમ શિંદેની શરુઆત કરી દીધી હોવાનું લાગી રહ્યું છે. હકીકતમાં વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારને નાગપુરથી મુંબઈ જવા માટે સીએમ શિંદે સરકારી વિમાન પૂરું પાડ્યું છે. જોકે અજિત પવારની ફ્લાઇટની ટિકિટ અગાઉથી બુક થઇ ગઇ હતી, પરંતુ તેમને મુંબઇ લાવવા માટે સરકારી વિમાન મોકલવામાં આવ્યું છે. આ કારણે મહારાષ્ટ્રમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે. જોકે અજીત પવારે ખુલાસો કરતાં એવું જણાવ્યું કે મુખ્યમંત્રીએ મને બીએસીની બેઠક માટે બોલાવ્યો છે.
કઈ બે ઘટના
(1) સીએમ શિંદે વિપક્ષી નેતા અને એનસીપીના દિગ્ગજ નેતા અજીત પવારને નાગપુરથી મુંબઈ બોલાવવા સરકારી વિમાન મોકલ્યું
(2) એનસીપીના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી અનિલ દેશમુખ આર્થર રોડ જેલમાં છૂટી રહ્યાં છે.
અનિલ દેશમુખ જેલમાંથી મુક્ત થશે
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખને મુંબઈની આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં આવશે. અજિત પવાર તેમની સાથે મુંબઇમાં મુલાકાત કરે તેવી શક્યતા છે. નાગપુરમાં હાલ મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષના નેતા અજિત પવાર શિયાળુ સત્ર માટે નાગપુરમાં છે. તે
ઉદ્ધવે રાજ્યપાલને સરકારી વિમાન નહોતું આપ્યું
વાસ્તવમાં આ સમગ્ર ઘટનાક્રમને મહારાષ્ટ્રની તત્કાલીન મહા વિકાસ અઘાડી ગઠબંધન સરકારના શાસનકાળ સાથે જોડવામાં આવી રહ્યો છે. એમવીએના શાસન દરમિયાન પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને સરકારી વિમાન દ્વારા ઉત્તરાખંડ જવાની મંજૂરી આપી ન હતી. જો કે ઉદ્ધવ ઠાકરેએ આ સમગ્ર ઘટનાક્રમ માટે રાજભવનના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh