બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Ajit Pawar gets Maharashtra govt aircraft for travel to Mumbai

રાજનીતિ / મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના એંધાણ ! એકીસાથે બે મોટી ઘટના બનતાં ચર્ચા છેડાઈ

Hiralal

Last Updated: 03:02 PM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં શાંત પડેલું રાજકીય બવંડર પાછું ઉપડે તો નવાઈ નહીં કારણે સીએમ શિંદે વિપક્ષી નેતા અજિત પવારને મુંબઈ બોલાવ્યાં છે.

  • મહારાષ્ટ્રના રાજકારણમાં ઉપડી પાછી ચર્ચા
  • સીએમ શિંદેએ વિપક્ષી નેતા અજિત પવારને મુંબઈ બોલાવ્યાં
  • એટલું જ નહીં પવાર માટે મોકલ્યું સરકારી વિમાન 

મહારાષ્ટ્રની રાજનીતિમાં શાંત પડેલું બવંડર ફરી એક વાર ઉપડવાની સંભાવના છે કારણે કે સીએમ શિંદેની શરુઆત કરી દીધી હોવાનું લાગી રહ્યું છે. હકીકતમાં વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારને નાગપુરથી મુંબઈ જવા માટે સીએમ શિંદે સરકારી વિમાન પૂરું પાડ્યું છે. જોકે અજિત પવારની ફ્લાઇટની ટિકિટ અગાઉથી બુક થઇ ગઇ હતી, પરંતુ તેમને મુંબઇ લાવવા માટે સરકારી વિમાન મોકલવામાં આવ્યું છે. આ કારણે મહારાષ્ટ્રમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે. જોકે અજીત પવારે ખુલાસો કરતાં એવું જણાવ્યું કે મુખ્યમંત્રીએ મને બીએસીની બેઠક માટે બોલાવ્યો છે. 

કઈ બે ઘટના
(1) સીએમ શિંદે વિપક્ષી નેતા અને એનસીપીના દિગ્ગજ નેતા અજીત પવારને નાગપુરથી મુંબઈ બોલાવવા સરકારી વિમાન મોકલ્યું
(2) એનસીપીના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી અનિલ દેશમુખ આર્થર રોડ જેલમાં છૂટી રહ્યાં છે. 

અનિલ દેશમુખ જેલમાંથી મુક્ત થશે
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખને મુંબઈની આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં આવશે. અજિત પવાર તેમની સાથે મુંબઇમાં મુલાકાત કરે તેવી શક્યતા છે. નાગપુરમાં હાલ મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષના નેતા અજિત પવાર શિયાળુ સત્ર માટે નાગપુરમાં છે. તે

ઉદ્ધવે રાજ્યપાલને સરકારી વિમાન નહોતું આપ્યું 
વાસ્તવમાં આ સમગ્ર ઘટનાક્રમને મહારાષ્ટ્રની તત્કાલીન મહા વિકાસ અઘાડી ગઠબંધન સરકારના શાસનકાળ સાથે જોડવામાં આવી રહ્યો છે. એમવીએના શાસન દરમિયાન પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને સરકારી વિમાન દ્વારા ઉત્તરાખંડ જવાની મંજૂરી આપી ન હતી. જો કે ઉદ્ધવ ઠાકરેએ આ સમગ્ર ઘટનાક્રમ માટે રાજભવનના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ