બ્રેકિંગ ન્યુઝ
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
vtvAdmin
Last Updated: 05:22 PM, 30 March 2019
અમદાવાદ: અમદાવાદમાં તૂટેલા રોડ બાબતે ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકાર અને વડાપ્રધાન કાર્યાલય દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી વિભાગને ટકોર કરવામાં આવ્યો હતો. આજે AMC કમિશનર મુકેશ કુમારે રોડ બાબતે મીડીયાને સંબોધી હતી.
ADVERTISEMENT
જેમાં 15 દિવસમાં શહેરના તમામ રોડ અને રસ્તા તૈયાર કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત તેમને જણાવ્યુ હતું કે પ્રતિ દિવસ 7 કિ.મીના રોડ બનાવવામાં આવી રહ્યા છે. ગેરંટી પિરીયડમાં કુલ 18 કિ.મી રોડ તૂટ્યા હતા જેમાંથી 11 કિ.મીના રોડ બનાવવામાં આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી 26242 મીટર રીસરફેસ 21955 માઇક્રો સરફેસ કરવામાં આવ્યું છે.
તેમને વધુમાં જણાવ્યુ હતું કે 2016માં 800 કિ.મીના રોડ આરઓ પરમિશન એટલે કે શહેરમાં કેબલ નાખવા માટે આપવામાં આવતી પરમીશનને લીધે રોડ તૂટ્યા છે. જેથી કોર્પોરેશને જે તમામ કંપનીઓને વાર્ષિક કામગીરીની વિગત મંગાવી છે અને એક જ વારમાં તમામ કેબલ નાખી દેવાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT