બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Pooja Khunti
Last Updated: 02:27 PM, 6 February 2024
તમામ સમસ્યાઓનો ઉકેલ વાસ્તુશાસ્ત્રમાં જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ ખરાબ પરિસ્થિતિનો સામનો કરે છે તો તેનું સમાધાન પણ કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર સિવાય વાસ્તુશાસ્ત્રમાં પણ કાચબાને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આને લગતા કેટલાક ઉપાયો કરીને નાણાકીય કટોકટીથી બચી શકાય છે. તમારી તિજોરી ખાલી થાય તે પહેલા અપનાવો વાસ્તુશાસ્ત્રના આ ઉપાયો.
ખાલી તિજોરી ભરવાની રીતો
કહેવાય છે કે વ્યક્તિનો સમય ક્યારેય એકસરખો ન હોઈ શકે. ઘણી વખત તેને તેના જીવનમાં આર્થિક સંકટ અથવા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. આ સમયે કાચબાને ઘરની તિજોરીમાં અથવા જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં રાખવા વિશે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે.
ક્રિસ્ટલ કાચબો રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની તિજોરી અથવા પૈસાની જગ્યાએ ક્રિસ્ટલ કાચબો રાખો. આમ કરવાથી આર્થિક સમસ્યાઓ તો દૂર થશે જ પરંતુ તિજોરી પણ ક્યારેય ખાલી નહીં થાય.
જાણો ક્રિસ્ટલ કાચબાને કઈ દિશામાં રાખવો
જો તમે વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રિસ્ટલ કાચબાના અનોખા ફાયદાઓ લેવા માંગતા હોય તો તેને યોગ્ય દિશામાં રાખવો જરૂરી છે. તેથી ક્રિસ્ટલ કાચબાને તિજોરીમાં ઉત્તર દિશામાં રાખો. જેથી તમને અદ્ભુત લાભ મળશે.
વાંચવા જેવું: અમદાવાદમાં આવેલું છે મીની સોમનાથ, અહીંના પવિત્ર જળના છંટકાવથી દરેક દુખ થશે ભસ્મ
નાણાકીય સમસ્યાઓ દૂર થશે
ઉત્તર દિશામાં તિજોરીમાં ક્રિસ્ટલ કાચબો રાખવાથી આર્થિક સમસ્યાઓ ધીરે-ધીરે દૂર થઈ જશે. ઉપરાંત, ખાલી તિજોરી આપોઆપ સમયસર ભરવાનું શરૂ કરશે.
કાચબો વિષ્ણુનો અવતાર છે
ધાર્મિક માન્યતાઓ અનુસાર કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તેથી તેને ઘરમાં રાખવાથી આર્થિક સમસ્યાઓ તો દૂર થાય છે સાથે જ નકારાત્મક ઉર્જા પણ દૂર રહે છે. માટે આજથી જ સાચી દિશાનું જ્ઞાન રાખીને તમારા ઘરની તિજોરીમાં ક્રિસ્ટલ કાચબો રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir