બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Kishor
Last Updated: 05:15 PM, 4 May 2023
બ્રિટનના એક વ્યક્તિએ પેન્શન મેળવવા માટે બે વર્ષથી પેન્શનરનો મૃતદેહ ફ્રીઝરમાં રાખ્યો હોવાનો પર્દાફાશ થયો છે. ધ મેટ્રોના અહેવાલ મુજબ 71 વર્ષે ઝોન વેનરાઈટનું નિધન સપ્ટેમ્બર 2018 થયું હતું. ત્યારબાદ વેનરાઇટના મૃત્યુના બે વર્ષ પછી 22 ઓગસ્ટ 2020 ના રોજ ફ્રીઝરમાંથી તેની લાશ મળી આવી હતી અને આ મામલે 52 વર્ષીય ડેમિયન જોન્સન પર મૃતદેહ સાચવી રાખવા મામલે ધગધગતા આરોપ લાગી રહ્યા છે. જેને લઈને ગત. તા. 2 મે મંગળવારના રોજ કોર્ટે આ આરોપસર તેને દોષિત ઠેરવ્યો હતો. જેમાં તેણે મૃત વ્યક્તિની બેંક ડીટેલનો દૂરઉપયોગ કરી પૈસા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.
ડેમીયાન જોન્સન પર એવા આરોગ લાગી રહ્યા છે કે તે મૃત વ્યક્તિના ખાતામાં જમા થતા પેન્શનના રૂપિયા ઉપાડી લઈ અને અંગત ઉપયોગ માટે વાપરી નાખતો હતો. જોકે આ મામલે ડેમીયાને કેસે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે અને તેણે કહ્યું કે શોપિંગ માટે વાપરવામાં આવેલા રૂપિયા તેના પોતાના જ હતા. તો બીજી બાજુ એ મામલે સ્પષ્ટ થયું નથી કે વાનરાઇટનું મૃત્યુ કયા કારણોસર થયું છે? અહેવાલ મુજબ વેનરાઇટના મૃત્યુ સમયે બંને સાથે હતા અને તેઓએ સંયુક્ત ખાતુ ખોલાવ્યું હતું.
આરોપોને નકારી કાઢ્યા
ધ ઈન્ડિપેન્ડન્ટમાં જણાવ્યા અનુસાર ડેમિયન જોન્સને 23 સપ્ટેમ્બર, 2018 ની વચ્ચે વેઈનરાઈટના કાર્ડમાંથી પૈસા ઉપાડી લીધા હતા. અને તે રકમનો સામાન ખરીદી કરી હતી. તેણે આ આરોપોને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે આરોપ ખોટા છે. જ્હોન્સને કોર્ટને કહ્યું કે આ રૂપિયા પોતાના છે જેનો તે હકદાર છે. મહત્વનું છે કે હાલ ડેમિયન જોન્સન જામીન પર જેલની બહાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir