બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Premal
Last Updated: 05:16 PM, 21 November 2022
ઓછામાં ઓછુ 4 લીટર પાણીનુ સેવન કરવુ જોઈએ
ડેન્ગ્યુના દર્દીઓને હાઈડ્રેટેડ રહેવાની પણ સલાહ આપવામાં આવે છે. જેના માટે આખા દિવસમાં ઓછામાં ઓછુ 4 લીટર પાણીનુ સેવન કરવુ જોઈએ. આ સાથે અહીં જણાવવામાં આવેલા અમુક અન્ય હેલ્ધી અને પૌષ્ટિક ડ્રિંક્સને ડેન્ગ્યુના દર્દીઓને અવશ્ય પીવડાવો. જેનાથી પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટે નહીં.
ગિલોયનુ જ્યુસ દર્દીને જરૂરી દરરોજ ઓછી માત્રામાં પીવડાવો
ડેન્ગ્યુ થવાથી તમે ગિલોયનુ જ્યુસ દર્દીને જરૂરી દરરોજ ઓછી માત્રામાં પીવડાવો. ગિલોય એક હર્બ છે, જે મેટાબોલિજ્મને બૂસ્ટ કરીને ઈમ્યુનિટીને પણ સ્ટ્રોંગ બનાવે છે. જેનાથી શરીર ડેન્ગ્યુના તાવ સામે પણ લડી શકે છે. એક ગ્લાસ પાણીમાં ગિલોયના બે દાંડીને નાખીને ઉકાળો. હલ્કા આ ગિલોયના આ પાણીને ગાળીને પી લો. વધુ માત્રામાં ગિલોયનુ જ્યુસ પીવાથી પણ બચો.
પપૈયાના પાનમાંથી તૈયાર જ્યુસ પીવાથી ડેન્ગ્યુમાં થાય છે ફાયદો
પપૈયાના પાનમાંથી તૈયાર જ્યુસ પીવડાવવાથી ડેન્ગ્યુમાં ફાયદો થાય છે. પપૈયાનુ જ્યુસ પ્લેટલેટ્સ કાઉન્ટને પણ વધારે છે. જેને પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે. પપૈયાના પાનને મિક્સરમાં નાખીને પીસી નાખો. જેના જ્યુસને ખૂબ ઓછી માત્રામાં દર્દીને આખા દિવસમાં બે વખત પીવડાવો.
જામફળનુ જ્યુસ રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે
જામફળનુ જ્યુસ પણ ડેન્ગ્યુમાં પી શકાય છે. જામફળના જ્યુસમાં વિટામિન સી વધારે હોય છે, જે રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે. ડબ્બામાં બંધ જામફળનુ જ્યુસ પીવાથી સારું થાય છે. ઘરમાં જામફળનુ ફ્રેશ જ્યુસ બનાવીને ડેન્ગ્યુના દર્દીને પીવડાવો.
ડેન્ગ્યુના તાવમાંથી બહાર આવવા તુલસીના પાનનો કરો ઉપયોગ
ડેન્ગ્યુના તાવને સમાપ્ત કરવા માટે તુલસીના પાનનો પણ ઉપયોગ કરી શકાય છે. તુલસીમાં રહેલ ગુણ ઈન્ફેક્શનને ઘટાડે છે. જલ્દી રિકવર થવામાં અસરકારક સાબિત થઇ શકે છે. એક ગ્લાસ પાણીમાં અમુક તુલસીના પાન નાખીને ઉકાળો. તેને એક કપમાં ગાળી લો. તમે આ ડ્રિંકનો સ્વાદ વધારવા માટે તેમાં લીંબુનો રસ અથવા મધ મિક્સ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir