કોરોનાની પરિસ્થિતિ જ્યાં સુધી ન સુધરે ત્યાં સુધી કેન્દ્ર સરકારે ઈન્જેક્શન રેમિડેસિવીર ઇન્જેકશન અને રેમિડેસિવીર એપીઆઇના નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. દર્દીઓ અને હોસ્પિટલો સુધી રેમિડેસિવીર સરળતાથી પહોંચાડી શકાય તે માટે સરકાર પગલાં ભરી રહી છે
કોરોનાની પરિસ્થિતિ જ્યાં સુધી ન સુધરે ત્યાં સુધી કેન્દ્ર સરકારે ઈન્જેક્શન રેમિડેસિવીર ઇન્જેકશન અને રેમિડેસિવીર એપીઆઇના નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. દર્દીઓ અને હોસ્પિટલો સુધી રેમિડેસિવીર સરળતાથી પહોંચાડી શકાય તે માટે સરકાર પગલાં ભરી રહી છે
બ્રેકિંગ ન્યૂઝ